SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨] ઢાળ- સ્વામી સીમધરા વિનતિ, શ્રા. વિ. युगवरतपागणाचिपपूज्यश्री सोमसुन्दरगुरूणाम् । वचनादधिगततत्वः, सत्यहितार्थ प्रवत्तम् ||३|| યુગપ્રધાન એવા તપાગચ્છના નાયક પૂજ્ય શ્રી સામસુંદર ગુરુના વચનથી તત્ત્વને જાણીને ભગ્ન પ્રાણીના હિતને માટે શ્રાદ્ધવિધિ પ્રકરણુને કાંઈક વિસ્તારથી કહું' છુ’ ગ્રંથનુ મ ́ગલાચરણ ', सिरिवीरजिणं पणमिश्र, सुआओ साहेमि: क्रिमवि सइद विहिं । રાશિદ્દે મુળા, નળિયો ગમયનુાં ।। (મૂળ) કેવલજ્ઞાન, અશે।કાદિ આઠ પ્રાતિડા, વચનના પાંત્રીશ ગુણ, અતિશય વગેરે અશ્વથી યુક્ત ચરમ તીર્થંકર શ્રી વીર જિનરાજને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક ત્રિકરણ યાગે. નમીને રાજગૃહનગરીમાં અભયકુમારના પુછવાથી શ્રી વીર પ્રભુએ કહેલા શ્રાવકના આચારને ( શ્રાદ્ધવિધિને શ્રતાનુસાર તથા ગુરુ-પર'પરાએ સાંભળેલા ઉપદેશ પ્રમાણે હું. ટૂંકમાં કહું છું. અહીયાં જે “વીર” પદ્મનુ' ગ્રહણ કર્યુ છે, તેનાથી કરૂપ શત્રુના નાશ કરનાર અર્થ ઘટે છે. કહ્યું છે કે,— (તપવડે) કર્મીને દૂર કરે છે, તપવડે ચાલે છે અને તપરૂપી વીયે (પરાક્રમે) યુક્ત છે, તેટલા માટે “ વીર ”કહેવાય છે. રાગાદિક શત્રુઓના જિતવાથી ‘જિન ' પદ પણ સાક જ છે; વળી ૧ દાનવીર, ૨ યુદ્ધવીર, ૩ ધર્મવીર, એમ ત્રણે પ્રકારનુ” ‘ વીરપણુ' તે તીર્થંકરમાં છે. જ. કહ્યું છે કે,—આ અસારસંસારના દારિદ્રણને [ વરસીદાન વખતે '
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy