SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ કયા મેહનના કમ ભગવતીશ-૧, ૬-૩ તમઃ હે ભગવાન! શું જવા પિતાની મેળે જ તે કર્મને ઉદી છે? પિતાની મેળે જ તેને ગ્રહે છે? અને પિતાની મેળે જ તેને અટકાવે છે? મહાવીરઃ હા, ગૌતમ! કઈ પણું જીવને જસ પણે અંધાદિ બીજ પદાર્યના નિમિત્તથી કા નથી. ૌતમ હે ગવન્! મૈયિકે કાંક્ષાહનીય કર્મને અનુભવે છે? મહાવીરઃ હા ગૌતમ! એ પ્રમાણે સ્વનિતકુમારે સુધી જાણવું. ૌતમ: હે ભગવન! પૃથ્વી કાયિકો કાંક્ષામહનીય કર્મ અનુભવે છે? મહાવીરઃ હે ગૌતમ! “અમે કાંક્ષાહનીય કર્મ વેદીએ છીએ? એ પ્રમાણે તે છોને તજ, સંજ્ઞા, ધારણું, કે વચન નથી છતાં તેઓ વેકે છે. તે પ્રમાણે ચાર ઈન્દ્રિયવાળા છ સુધી જાણવું. જેવું. જીવને ઉત્સાહ તે વીર્ય ૨. ઇષ્ટફળને સાધનાર તે પરાક્રમને કાર્ય પાર પાડવું અને પુરુષાકાર એટલે તે કાર્યમય થવું. ગોશાલકના મતમાં સ્થાનાંદિ નથી કારણ કે તેને મતે ઉત્થાનાદિ પુરૂષાર્થ સિદ્ધ થતું નથી પણ નિયતિથી જ કાર્ય સિદ્ધ થાય છે, નિયતિના પ્રભાવે જે શુભાશુભ અર્થ મનુષ્યને મળવાનો હોય તે અવશ્ય મળે છે. છ ગમે તેટલા પ્રયત્ન કરે પણ ન થવાનું થતું નથી, અને થવાનું તે ફરતું નથી. ૩. જે કર્મ સામાન્ય ક્રમમાં ભવિષ્યકાળમાં જ ફળ આપવાનું છે તેને કારણે વિરોષથી ખેંચી લાવી અત્યારે જ ભોગવવામાં નાખી દેવું, જેથી તેને જલ્દી થઈ જાય તે ક્રિયાને ઉદીરણા કહે છે. તેમાં યાદ રાખવાનું કે જે કર્મની ફરિણું ઘણું મોડી થવાની છે તથા જે કર્મની ઉદિરણ ભવિષ્યમાં થવાની નથી તેની ઉદિરમાં વર્તમાન કે ભવિષ્યકાળમાં થઈ શકતી નથી પરંતુ જે કર્મ તુસ્તમાં ઉદિષ્ણને યેગ્ય હોય તેને ઉદિરાય છે. ૪. “આમ હશે” એવા સ્વરૂપવાળા તિ તક, સંજ્ઞા એટલે અથવગ્રહ સ્વરૂપ શાન, પ્રજ્ઞા એટલે બધા વિશેષ સંબંધી જ્ઞાન, અને ધારણા એટલે એક પ્રકારના સ્મરણાદિ ૨૫ મતિજ્ઞાનને ભેદ
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy