SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપામ મહાવીરઃ હે ગૌતમ! મન રૂપી છે, અરૂપી નથી. ગૌતમ: હે ભગવન્ ! શું મન સચિત છે કે અચિત છે? - મહાવીર ગૌતમ! મન સચિત નથી, અચિત છે. ગૌતમ : હે ભગવન ! શું મન જીવે છે કે અજીવ છે?' 1મહાવીરઃ હે ગૌતમ ! મન જીવ નથી, અજીવ છે. ૮ ગૌતમઃ હે ભગવન્ ! મન ને હોય છે કે અને હોય છે? મહાવીરઃ હે ગૌતમ ! મન ને હોય છે અને નથી હતો. ગૌતમઃ હે ભગવન્! મનન કરવા પહેલાં મન હોય છે કે મનન કરતી વખતે મન હોય છે કે મનન કર્યા બાદ મન હોય છે? . મહાવીર : હે ગૌતમ! મનન કરતા પહેલાં મનન હોતું નથી, મનન કર્યા બાદ મન હોતું નથી, પરંતુ મનન કરતી વખતે મન r: : : : - 3 ) ગીતમઃ હે ભગવન્! શું મનન કરતા પહેલા મનનું ભેદન થાય છે કે મનન કરતી વખતે મનનું ભેદન થાય છે કે મનન કર્યા બાદ મનનું ભેદન થાય છે? મા મહાવીરઃ હે ગૌતમ! મનન કરતા પહેલાં મનનું ભેદન થતું નથી, મનન કર્યા બાદ મનનું ભેદન થતું નથી, પરંતુ મનન કરતી વખતે મનનું ભેદન થાય છે. 2 : ગૌતમ: હે ભગવન ! મન કેટલા પ્રકારનાં છે? મહાવીર : હે ગતિમ ! મને ચાર પ્રકારનાં છે. સત્યમન, અસત્યમન, મિશ્રમન, વ્યવહારમન, ગૌતમ હે ભગવન! કાયા આત્મા છે કે અન્ય છે?
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy