SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ અધ્યાત્મ સાર. • તે ચિત્તનું આલંબન શું કહેવાય છે? अभिरूप जिनप्रतिमां विशिष्टपदवाक्यवर्ण रचनांच । पुरुषविशेषादिकमप्यत एवालंबनं ब्रुवते ॥१४॥ ભાવાર્થ_એથીજ અભિરૂપ એવી છનની પ્રતિમા, વિશિષ્ટ પદવાળા વાકય તથા વર્ણની રચના, અને પુરૂષ વિશેષ વગેરે તેનું આલંબન કહે છે. ૧૪ વિશેષાર્થ_એ ધ્યાન કરવામાં ચિત્તને ત્રણ આલંબન કહે લાં છે. પ્રથમ સુંદર જિન પ્રતિમા, બીજું વિશિષ્ટ પદવાળાં વાક્ય અને વર્ણની રચના, અને ત્રીજું કઈ બહુશ્રુત-ગીતાર્થ મુનિએ ત્રણ તેનાં આલંબન કહેલ છે. ૧૪ યેગીએ મનને શુભ આલંબનવાળું કરવું. आलंबनैः प्रशस्तैः प्रायोनावः प्रशस्त एव यतः। इति सालंबनयोगी मनः शुजालंबनं दध्यात् ॥ १५॥ ભાવાર્થ–-પ્રાયે કરીને શ્રેષ્ઠ એવા આલંબનેથી શ્રેષ્ઠ ભાવજ થાય છે. એથી આલંબન સહિત એવાગીએ મનને શુભ-આલ બનવાળું કરવું. ૧૫ વિશેષાર્થ –ધ્યાન કરવામાં જે શ્રેષ્ઠ આલંબન હેય તે, પ્રાયે કરીને શ્રેષ્ઠ ભાવજ ઉત્પન્ન થાય છે. સાલંબન ગવાળા પુરૂષે મનને શુભ આલંબનમાં જોડવું. ૧૫
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy