SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિશ્ચયાધિકાર વાથી આત્માને કર્મની નિર્જરા થાય છે. એટલે એવા તપથી આત્મા કર્મને અપાવી શકે છે. તે સિવાયનું એટલે જ્ઞાન શિવાયનું તપ કદિ પણ આત્માને કર્મનિર્જરા આપતું નથી, તે તે કેવળ લઘનરૂપ થાય છે. ૧૫૮ શી રીતે તપસ્વી આત્મા બહુ પુણ્યને પ્રાપ્ત કરી મુક્ત થાય છે? तपस्वी जिननक्त्याच शासनोजासनोत्यया। पुण्यं बध्नाति बहुलं मुच्यते तु गतस्पृहः ॥ १९ ॥ ભાવાર્થ–તપની આત્મા (પુરૂષ) શાસનને ઉજાતિ કરવા માં ઉત્પન્ન થયેલી જિન ભકિતનકે ઘણું પર બાંધે છે, અને પછી નિસ્પૃહ થઈને મુક્ત થાય છે. ૧૫૯ વિશેષાર્થ–ઉપર કહેલા જ્ઞાન યુક્ત એવા બાર પ્રકારનાં તપને આચરનારા પુરૂષ, પિતાના શાસનની ઊતિ થાય તેવી રીતે શ્રી જિનેશ્વરની ભક્તિ કરે છે, તે તે ભક્તિથી તે વાપરય બાંધે છે, અને પછી નિઃસ્પૃહ થઈ કર્મમાંથી મુકત થઈ જાય છે. કહેવાને ભાશય એ છે કે રાનયુક્ત તપ, શાસનની લજાતિ, અને જિને. મારની વ્યક્તિથી ઘણું ય બંધાય છે અને છેવટે નિસ્પૃહપણાથી મુક્તિ મળે છે. ૧૫૯ . " कर्मतापकरं सापाबालिक प्राप्नोतु साहालांतो मिला निर्णय १६० ॥
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy