SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિશ્ચયાધિકારઃ ૪૮૭ નિશ્ચયનયથી, જીવસમૂહ વિષે શું છે ? नचैतनिश्चये युक्तं जूतग्रामो यतोऽखिलः। नामकमेप्रकृतिजः स्वनावो नात्मनः पुनः ॥१४॥ ભાવાર્થ—જે આ બધે જીવસમૂહ છે, તે નામ કર્મની પ્રકૃતિથી થયેલ છે. તે આત્માનો સ્વભાવ નથી. અને નિશ્ચયનયમાં એ વાત ઘટતી નથી. ૧૪ વિશેષાર્થ...આ જગતમાં જે બધે જીવ-સમૂહ છે, તે નામકર્મની પ્રકૃતિથી થયેલ છે, એટલે નામકર્મને લઈને તેમના ભેદ જોવામાં આવે છે. આત્માને એ સ્વભાવ નથી, પણ વિભાવ છે. અને નિશ્ચયનયમાં એ વાત ઘટતી નથી. વ્યવહારનયમાં ઘટે છે. ૧૪ જન્માદિ અવસ્થામાં કેવી રીતે ભેદ મનાય છે? जन्मादिकोऽपि नियतः परिणामो हि कर्मणाम् । न च कर्मकृतो नेदः स्यादात्मन्यविकारिणि ॥ १५ ॥ ભાવાર્થ –જે જન્માદિક અવસ્થા છે, તે કઈ કર્મને નિયમિત પરિણામ છે. પરંતુ અવિકારી એવા આત્માને વિષે કર્મને કરેલે ભેદ થતું નથી. ૧૫ વિશેષાર્થ-જીવને જે જન્માદિક, બાળ, યવન, વૃદ્ધ વગેરે અવસ્થા થાય છે, અથવા અમુક નિમાં જન્મ થાય છે, તે
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy