SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિશ્ચચાધિકાર ૪૮૩ આત્મા અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વચ્ચે ભેદ નથી. प्रनानैमल्यशक्तीनां यथा रत्नान जिन्नता । ज्ञानदर्शनचारित्रलक्षणानां तथात्मनः ॥ ७॥ ભાવાર્થ—જેમ કાંતિ અને નિર્મળતાની શક્તિને રત્નથી ભિશતા નથી, તેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં લક્ષણેને આત્માથી ભિકાતા નથી. ૭. વિશેષાર્થ—નની અંદર કાંતિ અને નિર્મળતાની જે શક્તિઓ રહેલ છે, તે રત્નથી જુદી નથી તેવી રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં લક્ષણો આત્માથી જુદાં નથી. તે એજ્જ છે. ૭ આત્મા અને લક્ષણેની ભિન્નતા વ્યવહારથી છે, - નિશ્ચયથી નથી, ઝીલ્મનો લપિનાં ર વ્યવહાિિજત્રતા षष्टयादिव्यपदेशेन मन्यते नतु निश्चयः ॥ ॥ ભાવાર્થ-આત્મા અને લક્ષણેની નિશાતા વ્યવહારથી, અને તે છઠ્ઠી વગેરે વિભક્તિના વ્યપદેશથી મનાય છે, પણ નિશ્ચચથી ભિન્નતા નથી. ૮ વિશેષાર્થ આત્મા અને લક્ષણેની ભિન્નતા વ્યવહારની અપક્ષાએ છે, એટલે આત્મા અને તેનાં લક્ષણે અથવા આત્મા અને
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy