SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ સાર. આત્મા જાણ્યા પછી જ્ઞાતન્ય બાકી રહેતું નથી. ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यनिरर्थकम् ॥ २ ॥ ૪૮૦ ભાવા—આત્મા જાણ્યા પછી ફરીવાર જાવાનું કાંઇ માકી રહેતું નથી. અને આત્મા જાણ્યા ન હેાય, અને ખીજું જ્ઞાન હાય તે તે જ્ઞાન નિરથ ક છે. ૨ વિશેષા --જે આત્મસ્વરૂપ યથારીતે જાણુવામાં આન્યુ, તેા પછી બીજું કાંઈ જાણવાનુ` માકી રહેતુ' નથી. એટલે જેશું આત્મા જાણ્યા, તેણે સવ જાણેલુ છે, જ્યાં સુધી આત્માને જાણ્યે નથી, ત્યાંસુધી જે જ્ઞાન હોય તેા તે નિરક સમજવું. અર્થાત્ આ ત્મજ્ઞાન સિવાય જ્ઞાન નકામુ છે, માટે અવશ્ય આત્મજ્ઞાન મેળવવુ જોઇએ. ૨ નવતત્ત્વાનું જ્ઞાન પણ આત્મજ્ઞાનને માટેજ છે. नवानामपि तत्त्वानां ज्ञानमात्मप्रसिद्धये । नाजीवीदयो जावाः स्वनेदप्रतियोगिनः ॥ ३ ॥ ભાવા—નવતત્ત્વાનુ પણ જ્ઞાન આત્માની પ્રસિદ્ધિને મા2 છે, એટલે આત્મ જ્ઞાનને માટેજ છે; જેથી અજીવ વગેરે ભાવપદાર્થો છે, તે પાતાના ભેદના પ્રતિ ચેાગી-પ્રતિકૂળ છે, એટલે તે આત્મજ્ઞાનમાં સમાઈ જાય છે. ૩
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy