SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનસ્તુત્યધિકાર. ૪૬૭ अधिकार १७ मो.. ध्यानस्तुत्य धिकार. કેવું ધ્યાન સેવવું? यत्र गच्छति परं परिपाकं पाकशासनपदं तृणकल्पम् । स्वप्रकाशमुखबोधमयं तद्ध्यानमेव भवनाशि नजध्वम् ॥१॥ ભાવાર્થ-જે ધ્યાન પરમ પરિપાકને પામતાં ઈંદ્રનું પદ પણ તૃણવત્ લાગે છે, તેવા સ્વપ્રકાશક, સુખરૂપ, બેધમય અને સંસારને નાશ કરનારા ધ્યાનનું સેવન કરો. ૧ વિશેષાર્થ–સેળમાં અધિકારમાં ધ્યાનનું સ્વરૂપ કહી, હવે આ ધ્યાન સ્તુતિ નામના સત્તરમા અધિકારને આરંભ કરે છે. આ અધિકારમાં ધ્યાનની સ્તુતિ કરવામાં આવી છે. જ્યારે આત્માના સ્વરૂપને નિશ્ચય કરવામાં આવે, તે પહેલાં ધ્યાન જાણવાની આવશ્યક્તા છે. કારણ કે, ધ્યાન કરવાની વસ્તુ આત્મસ્વરૂપ છે, તેથી પ્રથમ ગ્રંથકાર આ શ્લોકથી ધ્યાનનું સેવન કરવાની સૂચના કર છે. જેમને આત્મસ્વરૂપને નિશ્ચય કરે છે, તેમણે પ્રથમ ક્યાનનું સેવન કરવું જોઈએ. તે ધ્યાન કેવું હોવું જોઈએ? જ્યારે તે
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy