SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનાધિકાર. ૪૩૯ દુઃખદાયક સંપત્તિ મળે છે, તેજ પુરૂષ જે સૂત્ર વગેરેનું આલંબન કરે છે, તે તે ધ્યાન પર આરોહણ કરે છે. ૩૨ શુદ્ધ આલંબનથી ગીઓને ધ્યાનારહણથી ભ્રષ્ટતા થતી નથી. आलंबनादरोद्भूतप्रत्यूहक्षययोगतः। ધ્યાનાશાWશો યોનિનાં નેપાય છે રે રે ! ભાવાર્થ–આલંબનના આદરથી ઊત્પન્ન થયેલ વિદોના ક્ષયને યોગથી રોગીઓને ધ્યાનાદિકના આરહણને બ્રશ થતું નથી. ૩૩ વિશેષાર્થ–આલંબન ઊપર અતિ આદર કરવાથી અનેક જાતનાં વિદને ઊત્પન્ન થાય છે, પણ તે વિનેને ક્ષય થવાથી, ગીઓને ધ્યાનાદિકનાં આરેહણથી બ્રશ થતું નથી. એટલે આલંબનનાં વિદને ક્ષય થવાથી, ખરા યોગીઓ ધ્યાનાદિકનાં આરેહણથી ચલિત થતા નથી. ૩૩ જિનદર્શનને અન્ય દર્શનેમાં ધ્યાન તફાવત છે. मनोरोधादिको ध्यानप्रतिपत्तिक्रमो जिने । शेषेषु तु यथा योगसमाधानं प्रकीर्तितम् ॥ ३४ ॥ ભાવાર્થ–મનનો નિરોધ કરવા વગેરે ધ્યાન ધરવાને કમ જિનદશનમાં કહેલ છે, અને બાકીનાં અન્ય દર્શનેમાં જેમ ઈચ્છા હોય, તેમ ગ સમાધિ કરવાનું કહેલ છે. ૩૪
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy