SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ગાધિકર. ૪૧૫ લાએક દશનીએ તે જુદાં જુદાં નામથી કારણે દર્શાવે છે, પરંતુ વસ્તુતાએ પ્રધાનપણે તે સર્વનું કારણ એક જ છે. એટલે અવિઘા કહે, કલેશ કહે, કે કર્મ કહે, તે એકજ છે. માત્ર તેમની જુદી જુદી સંજ્ઞા પાડી છે. ૭૨ તે વિષે પંડિત પુરૂષને ઊપાધિ ભેદ હૈ નથી. यस्यापि यो परोजेदश्चित्रोपाधिस्तथा तथा । गोयतेऽतीतहेतुच्यो धीमतां सोप्यपार्थकः ॥७३॥ ભાવાર્થી–તેના જે બીજા ભેટ છે, તે તેમ તેમ ચિત્ર વિચિત્ર ઉપાધિ વાળા છે. તે અતીત હેતુઓને માટે પંડિતેને નિરર્થક છે, એટલે પંડિતે તેને નિરર્થક માને છે. ૭૩ વિશેષાર્થ–ઉપર કહેલા અવિદ્યાદિકના વળી બીજા ભેદ કલ્પનાએ અનેક થાય છે. તેથી અનેક પ્રકારની ઉપાધિ ઊસન્ન થાય છે. તેમ તેમ જાણવામાં આવે છે કે, ઉપાધિને અભાવ થાય છે, પણ તે ઉપાધિ ભેદ પંડિતને નિરર્થક છે, એમ જાણવું ૭૩ તેમાં સામાન્યપણે ઊપયેગી હોય તે, અનુમાન વિષયનો અભાવ થાય છે. - ततः स्थान प्रयासोयं यत्तद्लेदनिरूपणम् । .. सामान्यमनुमानस्य यतश्च विषयागतः ॥ ७ ॥
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy