SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ ત્યાગાધિકાર. પ્રકૃતિને તેવી માનવાથી બીજો દાષ આવે प्रकृतावेव धर्मादिस्वीकारे बुद्धिरेव का । सुवचश्च घटादौ स्यादी दृग् धर्मान्त्रयस्तथा ॥ ५८ ॥ સુર શાળા—પ્રકૃતિને ' વિષેજ ધર્માદિના સ્વીકાર કરવામાં આવે, તા પછી સ્મૃદ્ધિ શુ' કહેવાય ? અને ઘટાકિને વિષે એવા ધર્મના અન્વય કહેવા સુગમ પડે, ૫૮ વિશેષા—એ ધર્મ વગેરે બધુ* પ્રકૃતિને વિષે સ્વીકારવામાં આવે, એટલે સ` ધર્માદિ પ્રકૃતિથીજ સિદ્ધ થાય છે, એમ માનવામાં આવે તે, પછી બુદ્ધિ એ શી વસ્તુ છે ? એટલે પછી વસ્તુતાએ બુદ્ધિજ રહેતી નથી, તેમ ઘટાક્રિકને વિષે એવા ધના અન્વય થાય છે, એ વાત કહેવી પણ સુગમ થઇ પડે. ૫૮ તેજ વાતને બીજી રીતે અસિદ્ધ કરી બતાવે છે. कृति जोगौ च द्वे द्वेधो मोक्षश्च नात्मनः । તતથ્યાત્માનમુનિ ટમેશનનુષ્યતે । પછ્ ॥ ง ભાવા——જે કરવું અને ભાગવવુ બુદ્ધિને હાય તા, આત્માને મધ અને મેાક્ષ નથી, તેથી આત્માને ઉદ્દેશીન એ ફૂટ કહેવાય છે. ૫૯ બુદ્ધિવે માન - વિશેષાથૅત્યારે કરવુ' અને ભગવવુ વામાં આવે, તે પછી આત્માને ખંધ મેક્ષ સંભવેજ નહીં. કારણ
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy