SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ ત્યાગાધિકાર. ૩૧૫ તેનું સ્પષ્ટીકરણ કરે છે. अजीव इति शन्दस्य जीवसत्ता नियंत्रिता । શ્રતો ન નિ ચત્રપોલિવિયાણ g૭ ના ભાવાર્થઅજીવ એ શબ્દમાં જવાની સત્તા વળગેલી છે, અને સગ સમવાય વગેરેના નિષેધથી અછતને નિષેધ થઈ શકતો નથી. ૨૭ વિશેષાર્થ—અજીવ શબ્દમાં જીવ શબ્દની સત્તા વળગેલી છે, પણ તેને નિષેધ અછત છે જેથી નાસ્તિક મતવાળા સંયોગ, સમવાય, સામાન્ય અને વિશેષને નિષેધે છે. તેપણ સર્વથા રીતે વસ્તુના સ્વરૂપને નિષેધી શકતા નથી. કારણકે, સાગ, સમવાય અને સામાન્ય નહીં માનવાથી પણ અજીવ શબ્દ બોલવું તે, કે અજીવ પદાર્થ સત્ છે, તથાપિ શબ્દ અસદુ માનીએ તે, અસત પદાર્થને નિષેધ દેખાતું નથી. ર૭ તે પદાર્થો દર્શાવે છે. संयोगः समवायश्च सामान्यं च विशिष्टता । निषिध्यते पदार्थानां त एव नतु सवेथा ॥२॥ ભાવાર્થ–સંગ, સમવાય, સામાન્ય ઈત્યાદિ પદાર્થોના વિશેષપણને નાસ્તિકો નિષેધ કરે છે, પણ તેને સર્વથા નિષેધ થતું નથી. ૨૮
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy