SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ અધ્યાત્મ વાર. ભાવાર્થ–પરસ્પર વિરોધવાળાં વાકથી આત્માની પ્રતીતિ થતી નથી, તેમજ કેઈએ તે આત્માને જો નથી, કે જેથી તેનું વચન પ્રમાણભૂત ગણાય. ૧૩ વિશેષાર્થ – આ જગતમાં વિવિધ જાતના મતે ચાલે છે, તેઓના વચને પરસ્પર વિરોધવાળાં છે. એવાં પરસ્પર વિરોધી વિચનેથી આત્માની પ્રતીતિ થતી નધી. કારણ કે, તેમાંથી કેઈએ આત્માને જોયેલું નથી. જયારે આત્માને જોયા વગર તેઓ મત આપે છે, તે તેમનું વચન પ્રમાણભૂત ગણતું નથી. એ તેમનામાંથી કેઈએ આત્માને હોત તે, તેમનું વચન પ્રમાણ ભૂત ગણત. ૧૩ ચાર્વાકને બીજો પક્ષ आत्मानं परलोकं च क्रियां च विविधां वदन् । जोगेन्यो भ्रंशयत्युच्चोकचित्तं प्रतारकः ॥१४॥ ભાવાર્થ છેતરનાર-ધૂત લેક આત્માને, પરલોકને અને વિવિધ જાતની ક્રિયાને બતાવી, લેકેનાં ચિત્તને ઉચે પ્રકારે વિષય-ભેગમાંથી ભ્રષ્ટ કરે છે. ૧૪ વિશેષાર્થ-વળી, ચાવક એ પણ ગ્રહણ કરે છે કે, જે લેકે “આત્મા છે એમ કહે છે, પરલેક છે અને તેની અંદર જીવાત્મા જાય છે, એમ વદે છે, અને વિવિધ જાતની ક્રિયાઓ બતા
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy