SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ અધ્યાત્મ સાર. अधिकार ११ मो. • मनः शुद्धि नामाधिकारः । ઊચિત આચરણની ઇચ્છાવાળાએ પ્રથમ મનની શુદ્ધિ કરવી જોઇએ. उचितमाचरणं शुभमिच्छतां प्रथमतो मनसः खलु शोधनम्।। गवतां कृते मलशोधने कमुपयोगमुपैतु रसायनम् ॥ १ ॥ ભાવા——શુભ એવા ઉચિત આચરણની ઇચ્છાવાળા પુ રૂષાએ પ્રથમ મનની શુદ્ધિ કરવી જોઈએ. રાગીને મલશુદ્ધિ કર્યાં વગર રસાયન આપે તેા, કયા ઉપયોગને પામે ? ૧ વિશેષા—સત્તુનુષ્ઠાનનેા અધિકાર કહ્યા પછી, હવે ગ્રંથકાર મનઃ શુદ્ધિના અધિકાર કહે છે. કારણ કે, સનુષ્ઠાન કરવામાં મનની શુદ્ધિ આવશ્યકતા છે. સદ્દનુષ્ઠાન કરવામાં પ્રવતેલા મનુષ્યને મનની શુદ્ધિ થાય છે, અને તે પછી અધ્યાત્મના અધિકાર પ્રાપ્ત થાય છે. જયાં સુધી મનની શુદ્ધિ થતી નથી ત્યાં સુધી
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy