SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સદનુણાનાધિકારઃ જેમનામાં ઈચ્છાદિ ચાગને લેશ પણ નથી, તેઓમાં છુટ મૃષાવાદજ છે. येषां नेच्छादिलेशोऽपि तेषां त्वेतत्समर्पणे । स्फुटो महामृषावाद इत्याचार्याः प्रचक्षते ॥ ३७॥ ભાવાર્થ...જેમનામાં ઈચ્છાદિ વેગને લેશ પણ નથી, તેમને એ ઈચ્છાદિ રોગ અપણ કરવામાં ક્યુટ એ મહા મૃષાવાદને દેષ લાગે છે, એમ આચાર્યો કહે છે. ૩૭ વિશિષાથ-જેઓ શુદ્ધ અનુષ્ઠાન આચરવાની ઈચ્છા રાખતા હોય, પણ તેમનામાં ઈચ્છાદિયેગને લેશ ન હોય તે, તેઓ • તે અનુષ્ઠાનને અગ્ય છે. તેથી તેમને ઈચ્છાદિ વેગ આપવામાં પ્રગટ રીતે મહા મૃષાવાદને દોષ લાગે છે, એમ પ્રાચીન આચાર્યો કહે છે. ૩૭ उन्मार्गों त्यापनं बाढ मसमंजसकारणे ।। जावनीयमिदं तत्त्वं जानानै योगविंशिकाम् ॥ ३०॥ ભાવાર્થ-જે અત્યંત અનુચિત કારણ છે, તેની અંદર ઊન્માર્ગનું સ્થાપન થાય છે, તેથી ગવિશિકા ગ્રંથના જાણનારા પુરૂએ તત્ત્વને વિચાર કરી આ સદનુષ્ઠાન આચરવું. ૩૮ ' વિશેષાર્થ જે કારણ અનુચિત છે, એટલે સત્કાર્ય પર જે કારણે સર્વ રીતે ઉચિત નથી, તેમાં પ્રવર્તવાથી ઊન્માર્ગનું સ્થાપન થાય છે, એટલે ઊન્માર્ગે પ્રવૃત્તિ કરાય છે, તેથી યેગ
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy