SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સદનુષ્ઠાનાધિકાર. સા ભાવા—અનુક્ર પા, નિવેદ્ય, સવેગ અને પ્રથમ એ અ નુક્રમે ઈચ્છા યાગ વગેરેના અનુભાવ-પ્રકાર છે. ૩૪ વિશેષા—ઈચ્છા ચાગના અનુભાવ અનુકંપા, પ્રવૃત્તિ ચેાગના અનુભાવ નિક, સ્થિરતાયેાગના અનુજાવ સવેગ અને સિદ્ધિ ચેાગના અનુભાવ પ્રથમ આ પ્રમાણે અનુક્રમ લેવે. એ ઇચ્છાયાગાદિકનું સાફલ્ય શ્રાવક અને ચતિ નેને થાય છે. ૩૪. कायोत्सर्गादि सूत्राणां श्राभेघादिभावतः । इवादियोग साफल्यं देश सर्वव्रतस्पृशाम् ॥ ३५ ॥ ભાવા—કાયાત્સર્ગતિ આવશ્યક સૂત્રની શ્રદ્ધા, બુદ્ધિ વગેરે ભાવથી દેશવ્રત વાળા શ્રાવકાને તથા સર્વંત્રતવાળા મુનિને ઇચ્છાતિ ચેક ગ સાફલ્ય પ્રાપ્ત થાય છે. ૩૫ વિશેષા, ઈચ્છા મગ વગેરે ક્યારે સફળ થાય છે ? તે છે વિષે ગ્રંથકાર કહે છે. કાચેાત્સર્ગાઢિ આવશ્યક સૂત્ર ઉપર ભાવથી શ્રદ્ધા થાય, અને તે તરફ્ શુદ્ધ બુદ્ધિ પ્રવતે તા, ઇચ્છાચેગ વગેર સફળ થાય છે. તે કેને સફળ થાય છે ? એવા પ્રશ્ન ઉઠતાં ગ્રંથકાર કહે છે કે, શ્રાવક અને મુનિનેને તે સફળ થાય છે. પણ તે અને જ્યારે વ્રતધારી હેય તા, તે સફળ થાય છે. આવક દેશથી નત ધારીઢાય, અને મુનિ સવથી વતધારી હાય તા તે સફળ થાયછે.૩૫ ૧૬
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy