SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ સાર. અનુષ્ઠાન પાંચ પ્રકારનું છે. विषं गरोऽननुष्ठानं तद्धेतुरमृतं परम् । गुरुसेवाद्यनुष्ठानमिति पंचविधं जगुः ॥ २ ॥ ૨૨૦ ભાવા—વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન, ત હેતુઅનુજ્ઞાન, અમૃતાનુષ્ઠાન, એ પાંચ પ્રકારના ગુરૂ સેવાકિ અનુષ્ઠાન કહેલ છે. ૨ વિશેષા-ગ્રંથકાર, ગુરૂસેવાકિ અનુષ્ઠાનના પાંચ ભેદ પાડે છે. વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન, તદ્વેતુઅનુષ્ઠાન, અમૃતાનુ છાન, એ પાંચ પ્રકારનાં અનુષ્ઠાન પ્રવર્તે છે, તેનાં લક્ષણેા અનુક્રમે કહેવામાં આવશે. ૨ વિષાનુષ્ઠાનનું લક્ષણ. आहारोपधिपूजा प्रनृत्याशंसया कृतम् । शीघ्रं सच्चित्ततृत्वा द्विपानुष्ठानमुच्यते ।। ३ ।। ભાવા ——આહાર, વસ્ત્રાદિ ઊપકરણ, પૂજા, અને સમૃદ્ધિ વગેરેની આશાએ કરેલ અનુષ્ઠાન સત્વર શુભચિત્તને હણુનારૂ હાવાથી તે વિષાનુષ્ઠાન કહેવાય છે. ૩ વિશેષા—જે મિષ્ટાન્ન ખાવાની ઇચ્છાથી, વસ્ત્રાદિ ઉપધિ પ્રાપ્ત કરવાની લાલચથી, લેાકેામાં પૂજાવાની આશાથી, અને સમૃદ્ધિ
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy