SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ સાર. જે સમતાને નય સ્થાનમાં ઉતારવામાં આવે છે, જ્ઞાનની સફળતા થાય છે. झानसाफल्यमेषैव नयस्थानावतारिणः चंदनं वन्हिनव स्यात् कुग्रहण तु नस्म तत् ॥ ४॥ ભાવાર્થ-નયસ્થાનમાં ઉતારનારા પુરૂષને તે સમતામાં જ્ઞાનની સફળતા થાય છે. અને જે કદાગ્રહ રાખે તે અગ્નિથી જેમ ચંદન ભસ્મ થઈ જાય, તેમ તે સમતા ભસ્મ થઈ જાય છે.ર૪ ' વિશેષાર્થ-જે પુરૂષ એ સમતાને નય માર્ગો ઉતારે છે તે તેનાથી જ્ઞાનની સફળતા થાય છે, એટલે તેને જ્ઞાનનું ફળ સમતા પ્રાપ્ત થાય છે. અને જે કદાગ્રહ કરી તે સમતાને નમાર્ગમાં ન ઉતારે તે અગ્નિ વડે જેમ ચંદન ભસ્મ થઈ જાય, તેમ સમતા ભસ્મ થઈ જાય છે. કહેવાને આશય એ છે કે, જો નય પ્રમાણે વર્તી સમતા ધારણ કરે છે, જ્ઞાનનું ફળ સમતા પ્રાપ્ત થાય છે, અને જો નય માર્ગને છેડી દુરાગ્રહ કરે તે, સમતા નાશ પામી જાય છે. તેથી નયાનુસારે સમતા ધારણ કરવી એગ્ય છે. ૨૪ સમતા ચારિત્રી-પુરૂષનાં પ્રાણ છે. જો તે પ્રાણ ચાલ્યાં ગયાં તો, પછી લોકોની દોડા દોડ રૂપ મરણત્સવ થાય છે. चारित्रिपुरुषप्राणाः समताख्या गता यदि । जनानुधावनावेशस्तदा तन्मरणोत्सवः ॥२५॥
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy