SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય ભેદાધિકાર. स्वावामैव चलनं चिदानंदमयात्सदा । वैराग्यस्य तृतीयस्य स्मृतेयं लक्षणावली ॥ ४३ ॥ ૧૫૩ ભાવા—સદા ચિટ્ઠાનઢમય, સ્વભાવથી ચલાયમાન ન વું, એ ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણેાની પક્તિ જાણવી. ૪૩ વિશેષા—જે પુરૂષને જ્ઞાનગર્ભિત વાગ્ય પ્રાપ્ત થયેલ હાય, તે પેાતાના ચિટ્ઠાનંદમય સ્વભાવથી ચલાયમાન થતા નથી. એવી રીતે એ ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણા જાણવાં. જે પુરૂષના એવાં લક્ષણા હેાય, તે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા છે, એમ જાણીલેવું. ૪૩ ત્રિવિધ વૈરાગ્યમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉપયાગી હાવાથી ગ્રાહ્ય છે. ज्ञानगर्ज महादेयं द्वयोस्तु स्वोपमर्दतः । उपयोगः कदाचित् स्याभिजाध्यात्मप्रसादतः ॥ ४४ ॥ ભાવા—દુઃખગર્ભિત અને મેહગર્ભિત એ મને વૈરાગ્યનુ મન કરી, જ્ઞાનગવૈરાગ્ય ગ્રહણ કરવા ચેાગ્ય છે. વળી પેાતાના અધ્યાત્મના પ્રસાદથી ક્દાચિત્ જ્ઞાનગ વૈરાગ્યના ઉપયાગ થાયછે.૪૪ વિશેષા—દુઃખગર્ભિત અને મેહગર્ભિત એ મને વૈરાગ્ય ઉપયેગી નથી, તેથી તેમના ત્યાગ કરી, તેમાં શ્રેષ્ઠ એવા જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત કરવા. એ વૈરાગ્યના ઉપયોગ પેાતાના અધ્યામના પ્રસાદથી થાય છે, એટલે તેનાથી અધ્યાત્મ એધ પ્રાપ્ત થવાને લઈને તે ખરેખર ઉપયોગી થઇ પડે છે. ૪૪ इति षष्ट वैराग्यनेदा धिकारः
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy