SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય ભેદાધિકાર. ૧૪૧ ભાવાથ૨ ૫૨પર્યાય છે, તે પેતાના અસ્તિત્વના અયાગથી છે. જો કે એ પાતાના પર્યાય છે,તે પણું, ત્યાગરૂપ સ્વપર્યાય ના વિશેષપણાથી છે, એટલે તે પણ ગત ભાવે છે, અને પેાતાના પર્યાય તે સામાન્ય પણે છે. ૨૫ • વિશેષા—પોતાને અસ્તિત્વ હાવાપણાને ચેાગ નથી, તેથી તે સ્વપર્યાય છતાં પરપર્યાય ગણાય છે. કારણ કે, પરપર્ચાય ગતભાવે છે, અને પેાતાના પાઁય તે સામાન્યપણે છે, એટલે પરપર્યાય તે પણ સ્વપર્યાય અને સ્વપર્યંચ તે પણુ પરપર્યાય એમ ગણી શકાય છે. ૨૫ પરપર્યાય તાદાત્મ ભાવે નથી, તે પણ વ્યવહાર નયના ચેાગથી તેના સબધ છે. 1 अतादात्म्येऽपि संबंधो व्यवहारोपयोगतः तेषां सत्वं धमस्येव व्यज्यते सूक्ष्मया धिया ॥ २६ ॥ ભાવા પરપર્યાયતે તાદાત્મભાવ નથી, તાપણુ વ્યવહાર નયના ઉપયાગથી, જેમ ધનના સબંધ તેના મણીની સાથે ડાય છે, તેમ સૂક્ષ્મ બુદ્ધિથી તેના સંધ જણાય છે. ૨૬ વિશેષા ---પરપર્યાયના સબધ સ્વપર્યાયની સાથે તાદાત્મ ભાવથી નથી, તેાપણુ વ્યવહારનયના ચેાગથી તેના સમ"ધ તેની સાથે જણાય છે. તે ઉપર દ્રષ્ટાંત આપે છે. જેમ દ્રવ્યના સમ ધ તેના ધણીની સાથે તાદાત્મ ભાવથી નથી, એટલે ધન અને તેના
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy