SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વરાગ્ય સેનાધિકાર. अधिकार ६ ठो. वैराग्य दाधिकार. વૈરાગ્યના ત્રણ પ્રકાર. तद्वैराग्यं स्मृतं दुःखमोहज्ञानान्वयात् त्रिधा । तत्राद्यं विषया प्राप्तेः संसारोगलक्षणम् ॥ १ ॥ રીસ્ટ ભાવા—દુઃખ ગર્ભિત, માહુ ગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારના વૈરાગ્ય કહેલા છે. તેમાં વિષયાનો પ્રાપ્તિ ન થવાથી સ‘સાર તરફ ઊદ્વેગ રહે તે પેહલા દુઃખ ગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. ૧ વિશેષા—ગ્રંથકાર પ્રથમ વૈરાગ્યના ત્રણ પ્રકાર પાડે છે. દુઃખ ગર્ભિત, માહ ગભિત, અને જ્ઞાન ગતિ, એવાં તેનાં નામ છે. મનુષ્યને જયારે મનવાંછિત વિષયા પ્રાપ્ત ન થાય, તેથી સ*સાર તરા ઉદ્વેગ થઇ આવે, તે પહેલા દુઃખ ગર્ભિત વૈરાગ્ય કહેવાયછે. ૧ દુઃખ ગર્ભિત વૈરાગ્યમાં મનુષ્યના વિનિપાત થાય છે. अत्रांगमनसोः खेदो ज्ञानमाप्यायकं न ऋत् । निजाभीप्सिलाले च पितोऽजयते ॥ २ ॥
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy