SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ શતક- યમું ઉદ્દેશક-૭] [પર૯ ૫ અહેતુવાળુ છઘસ્થ મરણ ૫ અહેતુએ છદ્મસ્થ મરણ કરે. रे * ૮૦ બહુશ્રુતગમ્ય આ હેતુ આદિના ૮ સૂત્રો ટીકાકારના ભાવ પ્રમાણે જ ઉપર ઉપરથી જાણવાનો પ્રયાસ કરીએ. ના ચાર પ્રકાર છે ? ૧. સમ્યગદષ્ટિ. ૨. મિથ્યાદષ્ટિ ૩. કેવળજ્ઞાની અને ૪. અવધિજ્ઞાની. સમ્યગદષ્ટિ આત્મા સમ્યગ જ્ઞાની હોવા છતાં પણ છદ્મસ્થ છે માટે હેતુ (fહારિ–મતિ વિજ્ઞાસિત ધર્મવિશિષ્ટાન્ન મન રૂતિ હેતુ) એટલે કે જિજ્ઞાસિત ધર્મના વિશિષ્ટ અર્થને જણાવે તે હેતુ–સાધન–લિંગ કહેવાય છે. જે “નિશ્ચિતન્યથાનુપ્રત્યેક સ્ત્રક્ષા હેતુ” એટલે કે સાધ્ય વિના જેની ઉત્પત્તિ થઈ શકે જ નહી તે હેતુનું લક્ષણ છે. આવા હેતુના ઉપગથી જીવાત્મા અભિન્ન હોવાથી પુરુષ પણ હેતુ કહેવાય છે. કિયાની પૃથકૃતાને લઈને હેતુ પાંચ પ્રકારનો છે, જીવમાં સમ્યગૂદષ્ટિપણું હોવાથી હેતુ પણ સમ્યગદષ્ટિ જાણો. સાધ્યને સત્યસ્વરૂપે સિદ્ધ કરનાર અને સાધ્યના સદ્દભાવમાં સાથે રહેનાર હેતુને જાણે છે. સામાન્ય રૂપે હેતુને જુએ છે, હેતુને સારી રીતે સહે છે. સાધ્યની સિદ્ધિમાં વાપરવાથી હેતુને સારી તે પ્રાપ્ત કરે છે, અને મરણનાં કારણરૂપ અથવસાય વગેરે, મરણનો હેતુ સાથે સંબંધ હોવાથી મરણ પણ હેતુ કહેવાય છે, માટે તે હેતુને. એટલે હેતુવાલા છવાસ્થ ૩૪'
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy