SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩ : સંપાદકનું પૂરવચન] [૨૦૫ મરણ ભય છે, અપયશ ભય-લોકે મારી નિંદા કરશે તો? આટલું કરૂં છું છતાં લોકે મારા માટે સારૂ બેલતા નથી. આમ અપયશ ભયને લઈને રાતદિવસ ચિતિત રહે છે. ' આ પ્રમાણે સાતે ભાન હરનારા ભગવાન મહાવીર સ્વામી છે. એટલે કે ભગવાન મહાવીર સ્વામીના ચરણેમાં આવેલા માનને ભય બધી રીતે નાશ પામીને સર્વથા. અભય-અવસ્થા પ્રાપ્ત કરે છે. (૧૪) ચક્ષુદાયક–અસીમ ભાવદયાના માલિક ભગવાન મહાવીરસ્વામી સૌને શ્રુતજ્ઞાનરૂપી દિવ્યચક્ષુને આપવાવાલા છે. કેમકે ચર્મચક્ષુ તે સૌ કોઈને હોય છે પણ આ ચક્ષુઓથી કેઈનું ભલું થયું નથી માટે “તેજ માણસ ચક્ષુવાલા છે. જેઓ. ત્યાગ કરવા એગ્ય અને સ્વીકાર કરવા ગ્ય ભાવને જોઈ. અને જાણી શકે છે.” વન વગડામાં ભૂલા પડેલા માણસને ભેમીઓ જેમ રસ્તે બતાવીને ઉપકાર કરે છે તેમ ભગવાન પણ સંસારરૂપી. અરણ્યમાં પીડાયેલા, અને રાગ-દ્વેષરૂપી ચેર વડે લુંટાયેલા, તથા કુવાસના–મિથ્યાવાસનારૂપી અજ્ઞાનથી આમ તેમ ભટકતાં જીને શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ આપીને અનંત સુખનાં સ્થાનરૂપ નિર્વાણ માર્ગને દેખાડીને સૌનો અનુપમ ઉપકાર કરનારા છે. (૧૫) માર્ગદ-જીવમાત્રને સમ્યગજ્ઞાન-દર્શન અને ચારિત્રરુષી ત્રણ રન આપીને પરમપદે (મોક્ષ )ના રસ્તે ચઢાવનારા છે. (૧૬) શરણદ-સૌને ધર્મને રસ્તો બતાવી ઘણા. ઉપદ્રવથી પીડેયેલા છાને પિતાના શરણમાં લઈને ઉપદ્રવ રહિત કરનારા છે. * * *
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy