SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) ભગવતી સૂત્ર આવા પ્રકારના સાહિત્યમાં ભગવતી સૂત્ર ઉત્કૃષ્ટતમ આગમીય સાહિત્ય છે, જેમાં હૈય-ઉપાદેય અને જ્ઞેય તત્ત્વાની ભરમાર છે, ખૂબ યાદ રાખવાનું કે કેઈપણ તત્ત્વની ચર્ચા કે વિતંડાવાદ આપણને ઉદ્ધારી શકે તેમ નથી. પણ— हेय हानोचित सर्व; कर्त्तव्य करणेोचितम् । श्लाध्य श्रघेोचितं वस्तु, श्रोव्यं श्रवणेोचितम् ॥-- ત્યાગ કરવા ચાગ્યે અઢારે પાપસ્થાનક, ઇન્દ્રિયાની ચંચલતા, મનની વક્રતા, અને વિષયેાની લેાલુપતાત્રણે કાળમાં અવશ્યમેવ ત્યાગ કરવા ચેાગ્ય છે. સમિતિ-ગુપ્તિધમ, મન અને ઇન્દ્રિયાની સ્વસ્થતા, તથા શ્રાવક ધમ જીવનમાં સ્વીકારવા ચેાગ્ય છે. મહાત્રતાના ગુણગાન, અરિહંતાની પ્રશંસા મુનિરાજોનુ જીવન અને અહિંસા સત્યમ તથા તપેાધમ પ્રશંસાને જ ચેાગ્ય છે. તેવી રીતે સાંભળવા ચાગ્ય જૈની વાણી છે. ઉપર પ્રમાણે ચારે વસ્તુઓનુ યથાયેાગ્ય વર્ણન, તલસ્પશી વ્યાખ્યાઓ, હેતુઓ, ઉદાહરણા, ભગવતીસૂત્રમાં સોંગ્રહાયેલા છે. માટેજ સંસારભરના સમ્પૂર્ણ સાહિત્યમાં દ્વાદશાંગી સ શ્રેષ્ઠ છે. અને તેમાં પણ ભગવતી સૂત્ર સર્વોપરિ છે, C ટીકાકાર ! આ સૂત્ર ઉપર પૂજ્યપાદ અભયદેવસૂરિજીની ટીકા અત્યન્ત વિશદ, સ્પષ્ટ અને વિષયસ્પશિની છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy