SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોત ૩-૪૦ ] ગુણીભૂતવ્ય અનુ. વનમાં પવસાન [ ૩૩ સ્વાભાવિક અપ્રગન્નતાનું લક્ષણુ છે, અને તે ' કશું મેલ્યા વગર' એમ કહીને શબ્દથી કહેલું છે. આ ખન્ના વ્યજિત ભાવે એને પુષ્ટ કરે છે. આમ, અહી બ્ય ગ્યાય' ગૌણુ ઢાઈ ગુણીભૂતવ્યંગ્ય છે. પણ મતે જતાં વ્યગ્યાથી ઉપકૃત થયેલા વચ્યાં શુંગાર રસનું અંગ બની જાય છે, અને કાવ્યને રિન બનાવી દે છે. કારણ, મતે તે બધાં જ કાવ્યે। નિ જ હોય છે. આ જ સ્થિતિ ખીન્ન દૃષ્ટાંતમાં પશુ છે. કૃત્તિના છેલ્લા વાને સમજાવતાં મેચનાર કહે છે કે ‘બ્ય’ગ્યાની પ્રીત ઉક્તિની ભૂમિને લીધે થાય છે એટલે વાચ્યનું પ્રાધાન્ય પશુ છે, એમ કહ્યું છે તેને અથ એ છે કે રસાતિની દૃષ્ટિએ એ ગૌણ તેા છે જ. મતલબ કે મા શ્ર્લેમાં વચમાં પ્રગટ થતા વ્યંગ્યાર્થીની દ્રષ્ટએ એ પ્રધાન છે, અને આખરે પ્રતીત થતા રસની દષ્ટિએ એ ગૌણ છે, જેમ ઉપર માવાળા Àાકમાં બતાવ્યું છે. આ જ વાત હવે પછીની કારિકામાં કહે છે. ગુણીભૂતવ્યંગ્યનું ધ્વનિમાં પવસાન ra આ ગુણીભૂતવ્યંગ્ય પ્રકાર પણ રસાદિતાપ ની દૃષ્ટિએ વિચાર કરતાં ફરી નિરૂપ મની જાય છે. ગુણભૂતવ્યંગ્ય નામના કાવ્યપ્રકાર પણ, રસભાવાદિ તાપ'ની દૃષ્ટિએ વિચારતાં, ફરી ધ્વનિરૂપ જ બની જાય છે. જેમ કે ઉપરના ખને àાકામાં. જેમ કે • હું સૌભાગ્યશાળી, તારી પ્રાણેશ્વરીના આ જઘનવસ (નીચા ભાગમાં પહેરવાના વસ્ત્ર)થી આ રાધાનાં ખરેલાં આંસુને લૂછી રહેલા તારે માટે એને પ્રસન્ન કરવી મુશ્કેલ છે. સ્ત્રીનું હૃદય ડાર હોય છે. માટે આ ઉપચારા નકામા છે, રહેવા દે.' મનામણાં વખતે આ પ્રમાણે કહેવાયેલા કૃષ્ણે તમારું કલ્યાણુ કરો.” - અહી પ્રસંગ એવા છે કે કૃષ્ણે કાઈની સાથે રમણ કરીને ઉતાવળમાં કે નેધ્યાનમાં તેનું જ વસ્ત્ર પહેરી લઈને પાછા આવ્યા છે, એ જોઈ ને રાધા રિસાઈ છે અને કૃષ્ણ તેને મનાવવાના પ્રયત્નો કરે છે. ‘તુ વર ઢારણે રાષે ભરાય છે, હું પગે પડુ છું કે તું માનતી નથી, ખરે જ,
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy