SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોત ૩-૧૬ ] સુપ્, તિઙાદિ પદારોની વ્યંજકતા [ ૨૦૫ દશ્વરની લેાકા ઉપર અનુપ્રત કરવાની ઉત્કટ પ્રુથ્થા વ્યજિત થાય છે. અને એમા આ ત્રણે ઉપસગે ઉપકારક નાવડે છે, તેથા એમનેા પ્રયાગ ર્દોષ છે. આ જ વાત નિપાતાને પણ લાગુ પડે છે. સદ્દો વાતિ વૃદ્ઘળીયીય : ( અહા, સાચે જ, તું ખૂબ પરાક્રમશાળી છે) વગેરે. અથવા દા. ત., ये जीवन्ति न मान्ति ये स्ववपुषि प्रीत्या प्रनृत्यन्ति च પ્રસ્થમિત્ર: પુરતા પુરે મુનિ નિત । हा धिक् कट हो व यामि शरणं तेषां जनानां कृते नीतानां प्रलयं शठेन विधिना साघुद्विषः पुष्यता ॥ [ કે,ઈ ભારે ગુણવાન વ્યક્તિને જોતાં જેએ જાણે જીવતા થઈ જાય છે, ફુલાઈ જાય છે, હથી નાચવા માડે છે, જેમને આનદનાં આંસુ આવે છે, અને જેમનું શરીર શમાંચિત થઈ જાય છે, એવા લેાકેાના હાય, કેવી શરમ અને દુઃખની વાત છે કે, સજ્જનેાના દ્વેષીઓને પેષનાર દુષ્ટ વિધિ નાશ કરે છે; એમના ખચાવ માટે મારે કાને શરણે જવું] આમાં પહેલા દૃષ્ટાંતમાં ‘અહે' અને ‘ખત' એ એનિષાતા .. ભેગા આવેલા છે અને તે અત્યંત પ્રશ ંસા વ્યંજિત કરે છે. એવી જ રીતે ખીજા દૃષ્કૃતમાં ‘ હા ' · ધિક્' એ એ નિપાતા નિવેદની અતિશયતા વ્યજિત કરે છે. ફાઈ વાર વ્યંજનાની દૃષ્ટિએ પદની પુનરુક્તિ કરવામાં આવી હોય છે તેા તે પણ શેલે છે. જેમ કે 66 ક્રુષ્ટ માણસ, છેતરવાના ઇરાદાથી, કામ કઢાવી લેવા માટે, પુષ્કળ ખુશામતભર્યો બનાવટી વચના બેલે છે, એ સજ્જને સમજતા નથી એમ નથી, સમજે છે, પણ તે તેના એ (ખાટા) પ્રેમને વ્યય કરી શકતા નથી.” વગેરેમાં. દાખલામાં આ સમજતા નથી એમ નથી' એમાં જે નકાર આવવાથી એમા દઢતાં પૂરેપૂરી વ્યક્ત થાય છે, તેમ છતાં કરી કહ્યું છે કે ‘સમજે છે’. એથી એવું બજિત થય છે કે એ' લેક' ભેટ નથી; આ બહુ એએ બરાબર સમજી જાય એટલાં તે છે '
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy