SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ – – –– – – – – – – – – – – – – ૧૪ ચૌદ ગુણસ્થાનક ભાdl-3 – તે રશૂલમૃષાવાદું જાણવો. કન્યાનું ગ્રહણ તે દ્વીપદનું સૂચક છે, ગોનું વચન તે ચતુષ્પદોનું સૂચક છે, અને ભૂમિવચન તે સર્વ અપદનું અને ધન ધાન્યાદિકનું સૂચક છે. સહસા કલંક દેવું, રહસ્યદૂષણ, સ્વદારમ–ભેદ, કુટલેખકરણ અને મૃષાઉપદેશ એ. પાંચ મૃષાવાદવિરમણવ્રતના અતિચાર છે. જેમ લાઉયનું (કડવા તુંબડાનું) એક બીજ ૧ ભાર જેટલા ગોળનો શીધ્ર નાશ કરે છે, (ગળપણ તોડી કડવાશ કરે છે, તેમ અસત્ય વચન સમસ્ત ગુણા સમૂહનો નાશ કરે છે. લાખો સામુદ્રિલક્ષણો શ્રેષ્ઠ હોય પરનું એક કાગડાના પગનું લક્ષણ પડતાં જેમ તે સર્વ લક્ષણો નકામાં થાય છે,તેમ અસત્યવચન સમગ્ર ગુણસમૂહને અપ્રમાણ કરે છે. સર્વ વિષમાં તાલપુટ નામનું વિષ અને સર્વ વ્યાધિઓમાં જેમ ક્ષેત્રકવ્યાધિ (ગાંડાપણાનો વ્યાધિ) અવિચિકિત્સાવાળો (એટલે અસાધ્ય) છે, તેમ સમગ્ર દોષોમાં મૃષાવાદ દોષ મહા અસાધ્ય છે. અપ્રિયવાદી (એટલે અસત્યવાદી) જે જે જાતિમાં જાય-ઉત્પન્ન થાય છે તે જાતિમાં તે અપ્રિયવાદી થાય, સુંદર શબ્દો સાંભળે નહિ પરન્તુ નહિ સાંભળવા યોગ્ય બિભત્સ અને ભયંકર શબ્દો સાંભળે (એવા સંયોગોમાં ઉત્પન્ન થાય) અસત્ય વચન બોલવાથી (પરભવમાં) દુર્ગધી શરીરવાળો, દુર્ગધી મુખવાળો, અનિષ્ઠ વચનવાળો અનાદેયવચનવાળો તથા કઠોર વચનવાળો, જડ, એડક (બધિર), મૂક (મૂંગો), અને મન્મન (તોતડો) એટલા દોષવાળો થાય છે. તથા આ લોકમાં નિશ્ચયે અસત્યવાદી જીવો અસત્ય વચન બોલવાથી જીવ્યાછેદ વધ-બન્ધન-અપયશ-ધનનો નાશ ઇત્યાદિ દોષો પામે છે. // રતિ મૃષાવાદ વિરમણવ્રતમ્ II 9 9ll | (આ ગાથાના અર્થનું તાત્પર્ય એ છે કે-મૃષાવાદ પાંચ પ્રકારે છે તેમાં પ્રથમ જ્યોતિ એ મૃષાવાદ. તેમાં કન્યા શબ્દથી સર્વે દ્વિપદ એટલે દાસદાસી સંબંધિ મૃષાવાદ. બીજું મોડલ મૃષાવાદ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy