SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૯ પ્રમાણે –“જિંબૂકોપ ને લવણેલધિ, ૧ ધાતકો ખંડ ને કાલોદધિ ૨, પુષ્કરવર ૩, વરૂણવર ૪, ક્ષીરવર ૫, વૃતવર ૬, ઇક્ષુવર ૭. નંદીવર ૮, અરૂણુવર ૯, કુંડલ ૧૦, રૂચક ૧૧ ” વિગેરે. આ પ્રમાણે મતાંતર હોવાથી ઘણું વિકલપવાળો રચક દ્વીપ કહો આ રૂચક દ્વીપની બરાબર મધ્યમાં ગળાકાર કરતા રૂચક પર્વત આવે છે. તે ૮૪ હજાર જે જન ઉંચે છે. તથા માનુષેત્તર પર્વત સરખા આકારવાળે છે. પરંતુ પહોળાઈમાં વિશેષતા છે. માનુષોત્તર પર્વતમાં પહેલાઈમાં જેટલા સે કહ્યા છે તેટલા હજાર ચક પર્વતની પહેળાછમાં જાણવા. તેથી રૂચક પર્વતનો મૂળમાં ૧૦૦રર જેજન અને ઉપર ૦૨૪ જે જન પ્રમ ણ વિરતાર જાણ. ૩-૨૫૯ હવે રૂચક પર્વત ઉપર દિકુમારિકાઓના નિવાસ છે તે કહે છે – તસ્ય સિહરશ્મિ ચઉદિસિ, બીઅસહસીમિગ ચઉસ્થિ અદ્રા, વિદિસિ ચઉ ઈ ચત્તા, હિંસિકમરી કુડસહસંકા. ૪-૬૦ સિહરશ્મિ-શિખર ઉપર ઈ ચત્તા-એ ચાલી બીઅસહસિ–બીજા હજારમાં દિકિકુમરીફૂડ-દિશા કુમારીના ફૂટ ઈર–એક એક ઉત્યિ-ચોથા (હજાર) માં, | સાયંકા-સહસ્ત્રક ફૂટ અર્થ –તે રૂચક ગિરિના શિખર ઉપર બીજા
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy