SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાવકત્રતદીપિકા ] સાતમું ભાગાપભાગ પરિમાણ વ્રત અર્થ :-ભાગ એટલે જે એક વાર ઉપયાગમાં આવે તેવાં અન્ન પાનાદિ તથા ઉપભાગ એટલે વારંવાર ઉપચાગમાં આવે તેવાં વસ્ત્ર, ઘરેણાં વગેરે. તેવા ભાગ અને ઉપભાગની વસ્તુઓનુ પરિમાણુ કરવું તે. ૬૯ આ વ્રતના પાલનમાં ચૌદ નિયમ આ પ્રમાણે ધારવાઃનિયમ ધારતાં જે દ્રાદિ વાપરવાના હોય તેનું સંખ્યા વજન વિગેરે પ્રકારે પ્રમાણુ ધારવું અને જે વાપરવાનું નથી તેના ત્યાગ રાખવા. ૧ સચિત્ત-અમુક સખ્યામાં સચિત્ત પદાર્થો વાપર વાના નિયમ કરવા. ૨ દ્રવ્ય—આખા દિવસમાં જે ખાવાના પદાર્થો અમુક સંખ્યામાં ધારવા. ૩ વિગય—છ ભક્ષ્ય એક વિઇના તા ત્યાગ કરવા. વિગયમાંથી એછામાં ઓછી ૪ ઉત્રાણુહ-જોડાં, મેાજા વગેરે અમુક જોડ વાપરવાની ગણત્રી કરવી. ૫ તમેલ-પાન સેાપારી એલચી વગેરેનું પ્રમાણ ધારવું. ૬ વસ્ર–અમુક સંખ્યામાં ધાતીયા વિગેરે વાપરવાના નિયમ કરવા.
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy