SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ [ શ્રી વિજયયવસૂરિકૃત૫ ખોટી સાક્ષી પૂરવી નહિ. દેહાંત શિક્ષાના પ્રસંગે જયણા. બીજા જરૂરી કારણે પણ જ્યણા રાખી શકાય. સત્યનું ફલ–દે મદદ કરે, યશકીર્તિ, સ્વર્ગાદિ. ઉદા વસુ રાજાનું સિંહાસન અદ્ધર રહેતું હતું. અસત્યનું ફલ-મૂંગાપણું વિગેરે, નરક વિગેરે. ઉદા વસુ રાજા જૂઠું બોલતાં નરકે ગયે વિગેરે. અતિચાર તજવાની બીના. ૧ વિચાર કર્યા વગર બલવું નહિ. ૨ કેઈની છાની બીના જાહેર કરવી નહિ. ૩ સ્ત્રીના મર્મ (ગુપ્ત વાત) ખુલ્લા ન કરવા. ૪ બેટ ઉપદેશ કરવો નહિ. ૫ ખોટા દસ્તાવેજ લખવા વિગેરે કરવું નહિ. વિશેષ બીના દેશવિરતિ જીવનમાંથી જાણવી. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. અર્થ—જે વસ્તુને જે માલીક હોય, તેની રજા સિવાય તે વસ્તુ ન લેવાય. ચોરવાની બુદ્ધિએ કોઈની પિટલી વિગે. રેની ગાંઠ છોડવી, ખિસ્સા કાતરવા વિગેરે પણ ચેરીના પ્રકાર છે. લેભથી ચોરીને માલ સસ્તા ભાવે લે નહિ. વિગેરે બીન અહીં ગુરૂગમથી જાણવી. આ વ્રતના પાંચ અતીચાર-૧ ચેર પાસેથી ચોરેલી વસ્તુઓ લેવી, ૨ ચેરીના ધંધામાં સહાય કરવી, ૩ બેટી વસ્તુને ખરી જેવી કહીને અથવા ભેળસેળ કરીને વેચવી. ૪
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy