SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. | [ શ્રી વિજ્યપદ્મસુરિકતએ પદ વડે ૨૦ નકારવાલી ગણવી. આ પદનું આરાધન કરીને હરિવહન રાજા તીર્થકર થયા છે. વૈશાખ સુદિ અગીઆરસે શ્રી ગૌતમ સ્વામિએ દીક્ષા લીધી. એ અપેક્ષાએ કદાચ કાઉસ્સગ્ન વિગેરે ૧૧-૧૧ હોય એમ સંભવ છે. તત્વ તે કેવલી પ્રભુ જાણે. ૧૬ સોલમાં જિનપદની આરાધના કરવાને વિધિ-આ પદની આરાધના કરતાં હે બલીને પ્રદક્ષિણા દઈને ૨૦ ખમાસમણું દેવાં. ૨૦ લોગસ્સનો કાઉસ્સગ કરે તથા ૨૦ સાથીયા કરવા. કારણ કે જિનપદના કારણભૂત સ્થાનકે વિસ છે “૩૪ નમ: વિદ્યમાન વિનેશ્વરાય ” એ પદ વડે ર૦ નેકારવાલી ગણવી. આ પદની આરાધનાથી મૂતકેતુ રાજા તીર્થકર પદ પામ્યા છે. બાકીને વિધિ પહેલાં જણાવ્યું છે. ૧૭ સત્તરમાં સંયમપદની આરાધના કરવાને વિધિ-આ પદની આરાધના કરતાં હે બેલી પ્રદક્ષિણા દઈને ખમાસમણાં ૧૭ દેવાં. ૧૭ લેગસ્સને કાઉસગ્ન કરે તેમજ ૧૭ સાથીયા કરવા. કારણ કે સંયમના ૧૭ ભેદ છે. 8 નમ: શ્રી સામ’ એ પદની ૨૦ નવકારવાળી ગણવી. આ પદનું આરાધન કરીને પુરંદરરાજા તીર્થકર થયા છે. બાકીને વિધિ પહેલાં જણાવ્યું છે. ૧૮ અઢારમા અભિનવજ્ઞાન પદની આરાધના કરવાને વિધિ-આ પદની આરાધના કરતાં હા બેલી પ્રદક્ષિણા દઈને ૫૧ ખમાસમણાં દેવાં. ૫૧ લોગસ્સનો કાઉસ્સગ કરો. તથા ૫૧ સાથીયા કરવા. કારણ કે જ્ઞાનના પ૧ ભેદ છે.
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy