SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પ૦ [ શ્રી વિજયદ્રસૂરિકૃતજીવને જ ભેગના સાધને વહાલા લાગે છે. કેટલાક શુભ સંસ્કારી અને અતિમુક્ત મુનિ અને વજીસ્વામી તથા હેમચંદ્રાચાર્ય સૂરિજી મહારાજની માફક બાલ્યવયમાં પણ ભાગના સાધને લલચાવી શક્તા નથી. ભર જુવાન વયમાં શ્રી ગુરૂ મહારાજના ઉપદેશથી ભોગના સાધનની પરાધીનતાને તિલાંજલી આપનાર શ્રી શાલિભદ્ર વિજયશેઠ વિગેરે જાણવા. તેઓ સમજતા હતા કે પર વસ્તુના મેહથી જીવનની ભયંકર ખરાબી થાય છે. આ બીનાને યાદ રાખીને બ્લેકમાં જણાવેલી પરાધીનતાને ત્યાગ કરીને ભવ્ય જીવોએ પ્રમાદને ત્યાગ કરવા પૂર્વક પરમ ઉલ્લાસથી મોક્ષ માર્ગની આરાધના કરીને મેક્ષ પદના અવ્યય સુખ મેળવવા એજ ખરી પંડિતાઈ છે. ૯૩ અવતરણ હવે કવિ આ લેકમાં હૃદયમાં તત્વ રૂપી દીવાને પ્રકાશ થાય ત્યારે પહેલાં જે રાગી હતું એ જ હૃદય યુવાવસ્થાની લીલાને હસી કાઢે છે, તે વાત જણાવે છે – ૩ ૩ ૪ ૧ ૭ ૮ ૬ ૫. ता एवैताः कुवलयदृशः, सैष कालो वगंत ૧૧ ૧૨ ૯ ૧૦ ૧૪ ૧૩ ૧૨ ૧૫ स्ता एवांतःशुचिवनभुवस्ते वयं ते वयस्याः ॥ ૧૭ ૨૦ ૨૦ ૧૮ ૧૯ किंतूदभूतः स खलु हृदये तत्त्वदीपप्रकाशो । ૨૩ ૨૪ ૨૭ ૨૫ येनेदानीं हसति हृदयं यौवनोन्मादलीलाः ॥ ९४ ॥
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy