________________
૪૨૨
[ શ્રી વિજય પદ્મસૂરિકૃતઅને મહા સુખવાળા દેવે પણ મનુષ્ય ભવની જ ચાહના શા માટે રાખે? આ પ્રમાણે નિર્મલ-સંપૂર્ણ ધર્મારાધન કરવાની અપેક્ષાએ જ મનુષ્ય જીવન બહુ જ કિંમતી ગણાય છે. આ પ્રસંગે ધનને મેહ છોડનાર દશાર્ણભદ્રનું, અને ધનને તીવ્ર મોહ રાખનાર મમ્મણ શેઠનું દષ્ટાંત વિચારીને ભવ્ય જીવેએ ધન વિગેરેમાં મેહ ન રાખતાં માનવ જીવનને દશાર્ણભદ્રની માફક નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરીને સફલ કરવું. આ કનું રહસ્ય છે. ઉપર જણાવેલા બે દષ્ટાંતે ઉપદેશ પ્રાસાદ વિગેરેમાં વિસ્તારથી જણાવ્યા છે. ૮૬
અવતરણ–હવે કવિ આ લેકમાં કઈ વૈરાગ્યવંત જીવ સદ્દગુરૂ મહારાજના પસાયે શાંત રસને પામીને ક્રોધાદિ કષાયોને પિતાના હૃદયમાંથી ચાલ્યા જવાનું કઈ રીતે કહે છે? તે વાત જણાવે છે –
૮ ૯ ૧૪ ૧૨ ૧૩ ૧૦ ૧૧ बंधो ! क्रोध विधेहि किंचिदपरं, स्वस्याधिवासास्पदं ।
૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૦ ૨૧ ફેંક
भ्रातर्मान ! भवानपि प्रचलतु त्वं देवि माये व्रज ॥ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૯ ૨૮ ૬ इंहो लोभ सखे ! यथाभिलषितं गच्छ द्रुतं वश्यतां ॥ ૭ ૨ ૨ ૧ ૩
૪ नीतः शान्तरसस्य संप्रति लसद्वाचा गुरूणामहम् ॥८७॥