SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પજાથ સહિત વેરાગ્યશતક] - ૩૭ ચક્રવતિએ હદપાર શેક કર્યો હતો, પણ જેઓ મરી ગયા તે પુત્રે કંઈ પાછા આવ્યા નહોતા. મરનાર ચાલ્યા ગયે એમ આપણે પણ એક દિવસ જરૂર ચાલ્યા જવાનું છે. જલદી ધર્મ સાધન કરી લેજે. આપણને એ મરનાર માણસ માન સૂચના કરીને પરભવમાં ગયે એમ સમજીને ભવ્ય જીએ શેક કરવો જ નહિ. શ્રી જિન ધર્મની સાધના કરી માનવ જન્મ સફલ કર જોઈએ. ૭૬ અવતરણ–હવે કવિ આ શ્લોકમાં કામી જનેની બુદ્ધિ કેટલી મંદ હોય છે તે જણાવે છે– क्व कफात्तै मुखं नार्याः, क्व पीयूषनिधिः शशी । आमनन्ति तयोरैक्य, कामिनो मंदबुद्धयः ॥ ७७ ॥ જય ક્યાં વાનનન્તિકમાને છે Fર્સ=કફથી ભરેલું, કફવાળું | તો તે બેનું મુd=મુખ દેવચં અકય. એકતા, ના=સ્ત્રીનું સરખાપણું ઊજૂનિધિ =અમૃતને ભંડાર ! વામિનઃ=કામી પુરૂષો શચન્દ્ર | વઘુ =મન્દ બુદ્ધિ વાળા ચંદ્ર જેવું માનતા કામી જનો સ્ત્રી વદનને, મંદ બુદ્ધિ તેમની બંને ધરે જૂઠાશને; કફથી ભરેલું વદન ક્યાં? ને ચંદ્ર અમૃતનિધિ કિહાં, તત્વ દષ્ટિ બલે વિચારે એકતા રજ ના ઈહિ. રદર ૧૨ ૧૦ ૧૧ " " "' વશ |
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy