SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ [ શ્રી વિજયપદ્ધસૂરિકૃતજન્મતાં સાથે લાવ્યો નથી, ને પર ભવ જતાં સાથે લઈ જવાને પણ નથી. પરભવમાં ગયા પછી તે પદાર્થો યાદ પણ આવતા નથી. આ મંત્રને વારંવાર જાપ કરવાથી અંધાપો નાશ પામે છે. પરિણામે જીવે દેખતા થાય છે. મેહ રાજાએ ચાલાકી એ વાપરી છે કે શસ્ત્ર પ્રયોગ કરવામાં ઘણે ટાઈમ લાગે. માટે મંત્ર જાપથી જીવને અંધ બનાવી દીધા. પણ ચારિત્ર રાજાના સમાગમથી તે મંત્રને જીતનાર મંત્ર મળે, તેને જાપ કરીને દેખતા થયેલા જી મહ-મમતાને સંગ છોડીને આત્મહિત કરીને અક્ષય સુખવાળા મોક્ષને પામ્યા. આ બીનાને ધ્યાનમાં રાખીને ભવ્ય છાએ મમતાદિ દેષને ત્યાગ કરે, ગુણેને સંચય કરીને આત્મા રૂપી સુવર્ણને ઉજવલ બનાવવું જોઈએ. એમ આ લેકમાંથી લેવા લાયક હિત શિક્ષા જાણવી. ૩૦ - અવતરણ–હવે કવિ આ લેકમાં કઈ પુરૂષ પિતાને મરણ કાળ ઘણે નજીક આવ્યે જાણીને કઈ રીતે બહુ ખેદ કરે છે તે વાત સ્પષ્ટ જણાવે છે – कष्टोपार्जितमत्र वित्तमखिलं, धूते मया योजितं । 1 2 ૧૦ ૯ ૭ ૮ विद्या कष्टतरं गुरोरधिगता, व्यापारिता कुस्तुतौ ॥ ૧૩ ૧૪ ૧૫ ૧૬ पारंपर्यसमागतश्च विनयो, वामेक्षणायां कृतः ।। ૨૨ ૨૩ ૨૧ ૨૪ ૨૦ ૧૯ ૧૭ ૧૮ सत्पात्रे किमहं करोमि विवशः, कालेऽद्य नेदीयसि ॥३१॥
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy