SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ] ૧૩૩ પ્રકટ થયું. લગભગ ૪૩ વર્ષ સુધી કેવલી પણે વિચારીને વી. નિસં. ૬૪ માં પિતાનું ૮૦ વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પૂરું કરીને શ્રી જંબૂસ્વામી મુક્તિપદને પામ્યા. બીજી રીતે એમ પણ સમજી લેવું કે શ્રી જંબુસ્વામીને ગૃહસ્થપર્યાય ૧૬ વર્ષ, છદ્મસ્થપણું ૨૦ વર્ષ, કેવલિપણું ૪૪. વર્ષ. આ પ્રમાણે ટૂંકામાં જણાવેલી શીલવીર મહાપુરૂષ ચરમ કેવલી શ્રી જે. સ્વામીની બીના હૃદયમાં રાખીને, વિચારીને નિર્દોષ જીવન ગુજારીને ભવ્ય જીવેએ આ ભવ ને પરભવ એમ બંને ભવ સફલ કરવા. ૨૦ અવતરણ-હવે કવિ આ લેકમાં કામદેવને ઉશ્કે. નારી તુમાં પણ જેએનું મન કામદેવને વશ થતું નથી તેવા નિર્મલ બ્રહ્મચારી પુરૂષ જ ધન્યવાદને પાત્ર છે, તે વાત જણાવે છે– यत्राम्रोऽपि विचित्रमंजरिभरव्याजेन रोमांचितो। दोलारूढविलासिनीविलसितं चैत्रे विलोक्याद्भुतम् ॥ - ૧૧ ૧૨ ૧૩ ૧૫ सिद्धान्तोपनिषनिषण्णमनसां, येषां मनः सर्वथा । ૧૦ ૧૪ ૧૬ ૧૭ ૨૧ ૧૮ ૧૯ ૨૦ तस्मिन् मन्मथबाधया न मथितं, धन्यास्त एव ध्रुवम् ॥२१॥ ચ=જે (વસંત ઋતુ) માં | મંમિર=મંજરીના સમૂહના સો=આંબે પણ ઘણું મૅરના ભારના વિવિજ્ઞ=આશ્ચર્યકારી એન=મિષથી, હાને
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy