SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત દિવસ ઉજાગરા કરે છે. અનેક ઉપાયા કરે છે. રાત એ પ્રમાણે જેમ સ્ત્રીના ચેાગ મેળવવામાં દુ:ખ છે તેમ તે ચાગ હુમેશને માટે કાયમ કેમ રહે અને વિયેાગ ન થાય તેવા ઉપાયેાની યેાજના કરવામાં પણ મહા દુ:ખ છે. તથા સ્ત્રી જ્યારે રીસાઈ જાય છે ત્યારે તેનાં મનામણાં કરવામાં જાણે ગરીબડા સરખા હૈાય તેમ ખુશામતનાં વચના માલે છે, એ પણ દુઃખ છે. કારણ કે પુરૂષ હાઇને કાયરતા દેખાડવી પડે છે. તેમજ જેને ઘણું ધન ખરચી પરણ્યા છે, પાળીને પાષણ કરવામાં ઘણાં દુ:ખ વેઠયાં છે, રીસાતી વખતે મનાવવામાં ગરીબાઈ ને દીનતા દેખાડી છે, તે જ સ્ત્રી જ્યારે મરણ પામી જાય ત્યારે પણ તેના વિયેગ થવાના ટાઈમે કામ રૂપી અગ્નિ વડે પુરૂષ નિરન્તર મળતા ને જળતા રહે છે. પ્રથમના વિલાસેા યાદ આવવાથી કામાગ્નિ વધારે સળગે છે અને તે ચિંતામાં ને ચિંતામાં પુરૂષનું શરીર પણુ શાષાઈ ( ચિંતાથી સૂકાઇ) જાય છે. તેથી ગ્રન્થકાર કવિ કહે છે કે હૈ ભાઈ! કામાતુર પુરૂષા સ્ત્રીના યાગમાં વિયેાગમાં મનાવવામાં ને મરણુમાં દરેક વખતે દુ:ખી જીવન વાળા છે, કામીઓનું આખુ જીવન દુઃખમાં ને દુ:ખમાં જાય છે. શાન્તિ સતેાષ દેવગુરૂનું નામ ધર્મોનુષ્ઠાન વિગેરે જે સુખનાં સાધના છે તેના એને સ્વપ્ને પણ ખ્યાલ આવતા નથી ને મનમાં બન્યા કરે છે. ચિંતા રૂપી ચિતાના અગ્નિમાં એ હુંમેશાં સૂતા જ રહે છે, અને સઘળું જીવતર ફાગઢ ગુમાવે છે, માટે હું ભાઇ! એવા કામી પુરૂષાના જીવતરને હજાર વાર ધિક્કાર છે અને આવી જીવનની ખરાખી કરનારા
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy