SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માત્રને ભયના સ્થાનરૂપ, ત્રાસના સ્થાનરૂપે, અન્યાયકારી, ઉદ્વેગકારી, પરàાકાદિની અપેક્ષારહિત, શ્રુત-ચારિત્રાદિ ધમથી રહિત, પીપાસા-સ્નેહથી રહિત, યારહિત, છેવટે નરકમાં લઇ જવાવાળા, માહ તથા મહાલયના કરણહાર, અને પ્રાણત્યાગરૂપ દીનપણાને ઉપજાવનાર એવા કહ્યો છે. હિંસાનાં નામ. હવે હિંસાનાં ગુણનિષ્પન્ન એવાં ૩૦ નામ કહે છેઃ (૧) પ્રાણવધ, એકેન્દ્રિયના ચાર પ્રાણથી માંડી પચેન્દ્રિયના દસ પ્રાણસુધીના પ્રાણને નાશ કરવા તે, (૨) શરીરથી જીવનું ઉન્મૂલન કરવું તે, અર્થાત્ જેમ વૃક્ષને જમીનમાંથી ઉમેળી કાઢવામાં આવે છે, તેવી રીતે શરીરમાંથી જીવને કાઢી નાંખવા તે, (૩) વિશ્વાસના હેતુ માટે અવિસંભ, (૪) હિં’સ-વિહિંસા અર્થાત્ જીવના વિશેષે કરીને ઘાત, (૫) અકરણીય-નહિ કરવા ચેાગ્ય કરવું તે, (૬) ઘાત કરવા તે, (૭) મારવું તે, (૮) વધ કરવા તે, (૯) પ્રાણીઆને ઉપદ્રવ કરવા તેમને પજવવાં તે, (૧૦) મન, વચન, અને કાયાથી તેમજ દેહ, આયુષ્ય અને ઇન્દ્રિય એ ત્રણથી રહિત કરવું, (૧૧) આરભ-સમારંભ કરવા, (૧૨) આયુષ્ય કમને ઉપદ્રવ કરવા, આયુષ્ય કર્માંના ભેદ કરવા, આયુષ્યને ગાળવું, આયુષ્યને સંવત કરવુ (સાચાવવું, ટુંકું કરવું, શરીરમાંથી જીવના પ્રદેશને સકાચાવવા), (૧૩) મૃત્યુ કરવું, (૧૪) અસયમ કરવા, (૧૫) જીનની સેનાનું મન કરવુ, (૧૬) શ્વાસથી જીવના અંત કરવા, (૧૭) પરભવમાં ગમન કરાવવું, આ ભવ છડાવવા,
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy