SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ જો દરેક દરેક કર્માંનાં ફળ ભોગવવાંજ પડતાં હોય તેા આત્માને માટે કાઈ પણ કાળે મુક્તિ સભવેજ નહિ, કારણકે જ્યાંસુધી પાંચ પ્રકારના શરીરમાં આત્મા રહે અને પૂર્વીકૃત (એટલે જે સમયે કના શિવપાક ભાગવતા હૈાય તેની પહેલાં કાઈ પણ સમયે કરેલાં ક', પછી તે પાંચ-પચીસ જન્માન્તર પહેલાં કર્યેા હાય કે માત્ર પા કલાક પહેલાં કર્યા હાય પણ ભાગવવાના-અનુભવવાના વખત પહેલાં કાઈ પણુ વખતે કરેલાં કર્યાં, તે પૂર્વીકૃત) કનાં કવિપાક જ્યારે જ્યારે ભાગવાતા હોય ત્યારે ત્યારે એજ સમયે નવાં ક્રમ– શુભાશુભ કર્મ બંધાતાંજ હેાય છે; પરન્તુ નવાં કમ જે વખતે બંધાતાં હોય છે તે વખતે જો તે આત્માનાં મન-વચન અને કાયા ત્રણે એકાકાર થાય તાજ એ ક્રમના બંધ પડે છે; પણ જો અવ્યક્ત ભાવે–નિલેપ ભાવે–અનાસક્તિપણે એ કર્મો થતાં હાય તે પછી એ કર્મીના પાકા બંધ પડતા નથી, અને તેથી તેવાં કાં વગરભેગળ્યે પણ દૂર કરી શકાય છે, એમ શ્રી વીતરાગ દેવ કહે છે. ધમકી આ વાત વ્યવહારથી પણ સમજી શકાય તેવી છે. ઇરાદાપૂક-દ્વેષપૂર્વક કાઇને આપાએલ મારી નાંખવાની એ ગુન્હો ગણાય છે અને તે જો સાખીત થાય છે તે તેની શિક્ષા પણ ધમકી આપનારને ભાગવવી પડે છે; અને થાડા પણ ઇરાદા વિના કે દ્વેષ વિના અજાણપણે કદાચ કાઈ ને પ્રહાર થઈ ગયા હેાય અને તે જો સાખીત કરી શકાય તે તે શિક્ષા ભાગવતા નથી. જેમ વ્યવહારમાં આ નિયમ છે તેવીજ રીતે ક્રમબંધન અને તેનાં ફળ ભાગવવાના સંબંધમાં પણ જ્ઞાનદષ્ટિએ સમજી શકાય તેમ છે અને એથી જ શ્રી વીરપ્રભુએ કથેલ છે કે ક્રિયાએ બંધ નથી પણ પરિણામે અંધ છે” અને તે કથન સાશે સત્ય છે. કના સંબંધમાં જૈન સિદ્દાન્તના અનેકાન્તવાદના આધારે એક વાત એ પણ વિચારવા જેવી જણાય છે કે, દરેક આત્માને ચૈતપેાતાનાંજ કરેલાં શુભાશુભ મનાં ક્ળ ભાગવવાનાં હાય છે— '
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy