________________
ચસરણ પયજ્ઞો
૫૭
અર્થ :- અતિ અદ્ભુત ગુણવાળાં, પોતાના યશરૂપ ચંદ્રવર્ડ સ` દિગંતાને શે।ભાવનાર, શાશ્વત, અનાદિ અનંત અરિહુ તેને શરણપણે મેં અ`ગીકાર કર્યાં છે. ૨૧ ઇન્દ્રિય-નર-મરળાળ, સમત્ત-ટુવચત્ત-મત-સળા” | તિદુયળ-નળ-મુહયાળ, દિંતાળ નમા તાળું ।।૨૨।
અર્થ :- ઘડપણ અને મરણના સથા ત્યાગ કરનાર, દુ:ખથી પીડાએલા સમસ્ત પ્રાણીઓને ારણભૂત અને ત્રણ જગતના લોકને સુખ આપનાર તે અરિહંતને (મ્હારો) નમસ્કાર થાઓ. ૨૨
S
હિંત-સરળ–મજ મુદ્ધિરુદ્ર–મુવિશુદ્ર–નિદ્ર—વદુમાળા |
पणय सिर रइय-कर-कमल, सेहरे। सहरिसं भणइ ॥ २३ ॥ અર્થ :- અરિહંતના શરણથી થએલ કર્માંરૂપ મેલની શુદ્ધિવડે પ્રગટયું છે, અતિ શુદ્ધ સ્વરૂપવ ́ત સિદ્ધ પરમાત્માને વિષે બહુ માન જેને એવા આત્મા નમેલા મસ્તકને વિષે વિકસ્વર કમળના દાડા સમાન અંજલિ જોડી હષ સહિત (સિદ્ધનું શરણુ) કહે છે. ૨૩
જન્માવતિજ્ઞા, સાાવિત્ર-નાળ-મળ-મમિદ્રા । सव्वट्ट-लद्धि-सिद्धा, ते सिद्धा हुतु मे सरणं
||રા
અર્થ :- આાઠ કમના ક્ષયથી સિદ્ધ થએલા, સ્વાભાવિક