SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ १० બોલ્યાવના બીજાઓને શીરીતે ઉપદેશ આપશે ? આ કારણે જ શ્રુતજ્ઞાન મુખ૨ છે. વાચાલ છે. જેના માધ્યમથી બીજાઓને સમજાવી શકાય છે. મતિજ્ઞાનના કારણે જ શ્રુતજ્ઞાન થાય છે, અને તેનાથી જેમ જેમ ચારેત્રપરિણામો વધે છે. તેમ તેમ છેવટે કેવળ જ્ઞાનની ભૂમિકાની પણ પ્રાપ્ત થાય છે. માટે શ્રુતજ્ઞાન અનેકાર્થ , અતિ ગંભીર અને અતિશય સમ્પન હોવાથી ગુરુદેવ પોતાના શિષ્યોને શ્રુતજ્ઞાનનો ઉપદેશ કરે છે. તું આ સૂત્રને ભણ આ ઉદ્દેશો કહેવાય છે ગોખલા સુત્રને આત્મામાં સ્થિ૨ ક૨ તે મુદ્દેશ છે અને આચૂત્ર તું પોતે સારી રીતે ધારીને બીજાને પણ ભણાવજે. તે અનુજ્ઞા કહેવાય છે. આ કારણે જ આ પ્રસ્તુત સૂત્રમાં શ્રુતજ્ઞાન ના અનુયોજની જ ચર્ચા કરાશે.
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy