SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૭ તણાઈ ગયાં અથવા મુનિ ભગવંતના દર્શન વદન કરી શ્રાવકોની હર્ષ પૂર્ણ આંખોમાંથી એટલા બધા આંશુઓ ટપકી પડ્યાં કે આખો ઉપાશ્રય પાણીથી ભરાઈ ગયો. આ બંનેમાં અયુકત ઘેષ છે. વાકછટા અને વસ્તૃત્વતા પણ મર્યાદામાં રહે ત્યાં સુધી શારી. (૧૩) ક્રમનું ધ્યાન રાખ્યા વિના વાત ક૨વી. જેમ કે શ્રોત્રવર્તુળરસનનાનાં વિષય:” આમાં પાંચે ઈન્દ્રિયો જે ક્રમમાં છે તો તેના વિષયનું પ્રતિપાદન ક્રમપૂર્વક હોય તો સારૂં. (૧૪) વચનભિન્નતા :- જેમ “વૃક્ષા ઋતી પુષ્પિતઃ” અહીં વતા શબ્દ જોઈએ. (૧૫) વિર્ભાકભનં :- “વૃક્ષ વચ્ચે ના બદલે વૃક્ષ શબ્દ જોઈએ. (૧૬) લિંગભi :- “યંત્ર” ના બદલે સ્વંત્રી શબ્દ મૂકવો જોઈએ. (૧૭) અનભહિત :- જે વાત સિદ્ધાન્ત માન્ય નથી તે માનવી. જેમ કે, “જૈન શાસનમાં જીવ અજીવ શંશ બે પ્રકારે છે. પણ નોજીવ નોઅજીવની કલ્પના કરવી દોષ (૧૮) વિભુકત રહિત શબ્દનો પ્રયોગ વ્યાકરણ દૂષિત
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy