SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ “ત્પાદ્રચય વ્યયુક્ત સત્' આ સૂત્રમાં અર્થશેષ, શબ્દોષ અને સિદ્ધાન્ત દોષ પણ નથી. કેમ કે ઉપાદ અને વ્યય વિનાનું સત્ હોતું જ નથી. તેમ સત્ માત્રને ઉત્પાદવ્યય હોય જ છે. માટે આ સૂત્રમાં આગળ કહેવાશે તે ૩૨ શેષમાંથી એક પણ વેષ નથી. માટે અણિશુદ્ધ સૂત્ર છે ? સૂત્રના ત્રીસ વેષ ક્યા ? આ ઘેષોને અનુક્રમે જાણીએ. (૧) અલીક :- એટલે અસત્ય જે અભૂતોદ્ભવન અને ભૂતનનવ નામે બે પ્રકારે છે. જેમ કે –“નર્તાિ :” આમાં ઈશ્વરને જગકર્તા માનવો તે અસત્ય પ્રલાપ છે. તેવી રીતે શૌ કોઈને સ્વરાંવિદ હોવા છતાં આત્મા નથી તે વિદ્યમાન વસ્તુનો અપલાપ રૂપ ભૂતનિહનવ અસત્ય વચન છે. (૨) ઉપઘાત :- જગતના જીવોનો વધ થાય તેવા સૂત્રો જેમ કે – “વે વિહિતા હિંસા, હિંસા ન મતિ” આ સૂત્રના કારણે જગતભરમાં પંચેન્દ્રિય મૂંગા પ્રાણીઓ અસંખ્યની સંખ્યામાં પ્રતિદિન યમસદન પહોંચી રહ્યાં છે. (૩) નિરર્થક દોષ :- ક્રમ બરાબર હોય પણ અર્થ શૂલ્યતા સ્પષ્ટ દેખાતી હોય. જેમ કે અ આ ઇ ઈ....' આવા સૂત્રો
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy