SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ७ ધર્મશાસ્ત્રો શિવાય બીજા એકેય શાસ્ત્ર આપી શકવાની ક્ષમતા વાળા નથી. “જ્ઞાયતે અનેનાઝ્મા જ્ઞાનમ્' એટલે જે કરણ (સાધન) વડે જ્ઞાન થાય. અને તે ક૨ણ જ્ઞાનાવ૨ણીય. કર્મનો ક્ષય કે ક્ષયોપશમજ હોય છે. કેમકે તે કર્મ અર્પાદકાળ થી આત્માના પ્રાંત પ્રદેશે સ્થિત છે. જયારે તે સાધક મુનિઓનો સંમાગમ કરે છે. ત્યારે તે આવ૨ણીય કર્મ સર્વથા ક્ષય પામે છે. અથવા ક્ષયોપ શમ પામે છે. ત્યારે જીવાત્માને યથાર્થજ્ઞાન નો સર્વાશ કે અલ્યાંશ પ્રાપ્ત થાય છે. *જ્ઞાયતેઽન્સ્પતિ આ વ્યાખ્યા પણ ચુંસવંત એટલામાટે છે કે આત્મા પોતે જ જ્ઞાનવંત છે. કેમકે. સૂર્ય વિના ના કિ૨ણો, અને કિ૨ણો વિના નો સૂર્ય કયારેય હોતો નથી. અત્યારે પણ નથી અને ર્ભાવ માં પણ રહેશે નહીં. આ સત્ય અનુભવમાં દિ કોઈ તાર્કિક શિરોમણી પણ તર્ક દ્વા૨ા આનું ખડંન કરે તો ૨બારીનો છોકરો પણ તે પંડિત ની મશ્કરી કર્યાર્યાવના રહેવાનો નથી. આવી રીતે જયાં આત્મા છે. ત્યાં જ્ઞાન છે. અને જયાં જ્ઞાન ચેતન ચલન. ર્વા હર્તાન પ્રત્યક્ષ દેખાતી હોય. ત્યાં આત્મા અને ચેતન શંકત ની વચ્ચે બિચારા ભાડુતી. સમવાય ને લાવવા થી કયો ફાયદો? સૂર્માનગોદના જીવોને પણ જ્ઞાન છે. અને શિ શિલા૫૨ બિરાજમાન અનન્ત પરમાત્માઓ પણ જ્ઞાની છે. કીડા-મકોડા, ચા૨૫ગા, બેપગા, વનસ્પતિ-પૃથ્વી, પાણી, ઘેટા, બકરા, દેવો, દેવીઓ અને ના૨ો પણ જ્ઞાનવંત છે. બેશક ! કોઇનું જ્ઞાન સમ્યક્ત્વ વિશેષણથી વિષિત છે.
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy