SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પણ મેળવી શકશો. અથવા બહારના માયાવી વ્યવહારને ખુશ કરવા માટે યોગરાજનું પ્રમાણ પત્ર પણ મેળવી શકશો. પણ આન્તરમન (જે અત્યન્ત ગુપ્તમન છે.)ના તોફાનોને શમાવી ન શક્યા. ભોગવાયેલી અથવા ભોગમાટે તૈયાર કરેલી વિષય વાસનાની સ્મૃતિઓને, અથવા કષાયોની ગુંડાગિરિને દબાવી ન શક્યા તો તમે ન રહેશો ઘ૨ના કે ઘાટના ! કભકથી શ્વાસોશ્વાસ પછી તમે યોગરાજની બિઠ્ઠાવળી પ્રાપ્ત કરશો તથાપિ ગુપ્તમન ના ગુપ્ત પાપોને કંટ્રોલમાં ન કરી શક્યાતો ? આવી સ્થિતિમાં ભાવદયાના સાગર ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે સાધક ! તારે આત્માનું કલ્યાણ જ કરવું હોય, સૂકી ગયેલા ચામડા જેવાઆત્માને મૂલાયમ કરી, તેમાં દર્શન-જ્ઞાન અને ચરિત્રના બીજારોપણ કરી. મુક્તિમોક્ષ, જ્વળજ્ઞાન અને મહાવિદેહમાં સીમન્દર પ્રભુના ચરણોમાં દીક્ષિત થવાના મીઠા - મધુરા ફળોને મેળવવાના ભાવ હોય તો નીચે પ્રમાણેની આધ્યાત્મિક યોગ સાધનાનો અભ્યાસ કરજે. (૧) ોધ - માન- માયા અને લોભ આ ચારે કષાયો આત્માના ઘડવૈરી છે. તેમ સમજી આ ચંડાલ ચોકડીની વૃત્તિ અને પ્રવૃત્તિ થી પણ દૂર કહેજે. પ્રશસ્ત કષાયોની ઉધી વેતરણમાં ફસાઈને પણ કષાયોનું સેવન તારા માટે હાનપ્રદ થશે. (૨) પાંચેઈન્દ્રિયોના પાંચે ઘોડાઓને સર્વથા કંટ્રોલમાં લીધા
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy