SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ - માન-માનમાં, માયા-માયામાં અને લોભ-ભોભમાં જ સમવર્તા૨ત થાય છે. તો પણ તય સમાવ તારનામતે ક્રોધ-માનમાં, માન-માયામાં અને માયા-લોભમાં સમાવતા૨ પામે છે. સારાંશ કે ોધ-માનમાં સમવર્તા૨ત થાય છે. તેનો ભાવ આ પ્રમાણે છે... સુખ- દુ:ખ સયોગ – વિયોગ હાસ્ય રૂદન આદિ કર્મોનો ઉદયકાળ પણ પ્રાય: કરી ર્નાર્નામત્તક મનાયો છે. મોહ કર્મ સત્તામાં પડ્યું છે, માટે ક્રોધ નામક મોહકર્મ પણ સત્તામાં પડેલું હોવાથી તેને ઉદિત થવા માટે ર્નાિમત્ત તો જોશે. ત્યારે સૂત્રકા૨ ફ૨માવે છે કે જેને માન કર્મ ગે૨ હાજ૨ હોય તેને ક્રોધ આવતો નથી શામાટે નથી આવતો ? ત્યારે જાણવાનું રહેશે કે, જૈન શાસને, માન-મદના, તિમદ, લાભમદ, કુલમદ, બળમદ, ઐશ્ર્વર્યમદ, રૂપમદ, તપોમદ અને શ્રુતમદ નામે આઠ ભેદે પ્રરૂપ્યા છે. એટલે કે માનરૂપી પર્વતના આ આઠ શિખરો મનાયા છે. આના ઉપર આરૂઢ થયેલ માનવ, જ્યારે, બીજા માનવને પોતાની સમાન અથવા ઢિયાતો જાણે છે. અથવા ભિમાનના નશામાં નૌક૨, ભાગીઘ૨ આદિને આપેલી આજ્ઞાને માન્ય ન કરી હોય. ત્યારે અહિષ્ણુતા નામની ડાકણ અને તેનો પ્રતિકા૨ ક૨વામાં ન આવે તો ોધ નામનો ભૂત- મહાભૂતનો વળગાડ વલગ્યા વિના રહેતો નથી. હળ સ્વરૂપે ક્રોધમાં ધમધમતો તે માનવ પાપોદ્વા૨ ખૂલા મૂકીને ગુરૂ, વડિલ, ધર્મ આદિની શ૨મ રાખ્યાવિના ગાંડાની જેમ સંસા૨ની સ્ટેજ ૫૨ ભવ પૂર્ણ કરી. દુર્ગાતમાં પટકાઈ જાય છે. --
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy