SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ અરૂકાયો પાંચ જ છે. અંત એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ અર્થાત પ્રદેશોનો સમહ તે આંતકાય છે, કેવળ કાળ દ્રવ્યનરંશ હોવાથી તે સ્તકાયસ૫ન નથી. સંસારમાં, ધર્માસ્તિકાય, અધર્માતકાય આકાશતકાય, જીવાતકાય અને પુદ્ગલાસ્તકાયથી અંત૨ત બીજે એજ્ય પઘર્થ નથી. ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિ સહાયક છે. અધર્માસ્તિકાય અધર્માતકાયનું સ્થિ૨ લક્ષણ, આકશાસ્તકાયનું અવગાહન લક્ષણ, પુદ્ગલાતાયનું જીર્ણોદ લક્ષણ, અને જીવાતકાય ઉપયોગ લક્ષણ યુફત છે. પોતપોતાના લક્ષણો વડે દ્રવ્યોની વિધમાનતા સિદ્ધ થાય છે. પ્રરૂપણા - અર્થાત્ તે દ્રવ્યોમાં આક્ષશતકય અનંત પ્રદેશ સંપા શેષદ્રવ્યો અસંખ્યાત પ્રદેશ સંપન્ન છે. દાતથી માછલાઓને ગતિમાં સહાયક જલ છે. જીવ અને પુદ્ગલોની ગતિ – આગંત ભાષા મન-વચન અને કાયાના યોગ આદિ ચેષ્ટાઓમાં ધર્માસ્તિકાયનો પ્રભાવ છે. આ રીતે સિદ્ધાન્ત ને બાધ ન થાય તે રીતે બીજા દ્રવ્યોની પણ વ્યાખ્યા પોતાની બુદ્ધિ પ્રમાણે ક૨વી. તે સ્વસમય વક્તવ્યતા છે. પ૨ સમય વક્તવ્યતા જેમાં પ૨સમયની વ્યાખ્યા થાય. તે પ૨સમય વતવ્યતા છે, જેમકે - સૂત્રકૃતાંગ સૂત્રમાં લોકાયત મતની(ચાર્વાકા મતની) વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે. "લોકમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ નામે પાંચ મહાભૂતો છે.
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy