SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ 30 હોવાથી ખેચ૨ જાણવા, તથા શમૂએંમ – ગર્ભધારણ કર્યા વિના જન્મે તે. ગર્ભજ – ગર્ભમાં રહ્યાં પછી જન્મે છે. પર્યાપ્ત – ૨ સ્વયોગ્ય પર્યાપ્તઓ પૂર્ણ કરે તે. અપર્યાપ્ત – પર્યાપ્તઓ પૂર્ણ કર્યા વિના મારે તે. - તેમાં સામાન્યરૂપે જળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની: (૧) ઉત્કૃષ્ટ અવગાહના – ૧ હજા૨ યોજન. (૨) • અપર્યાપ્તકોની – અંગુલનો અરાંપેય ભાગ. (૩) " પર્યાપ્તકોની - ૧ હજા૨ યોજના (૪) " ગર્ભજની – ૧ હજા૨ યોજન. (૫) " અપર્યાપ્તકોની – અંગુલનો અશાંપેય ભાગ. (૬) " પર્યાપ્તકોની – ૧ હજા૨ યોજન. (૭) જળચ૨ શમૂમિ – ૧ હજા૨ યોજન. હજાર યોજન પ્રમાણના માછલા ૨સ્વયંભૂરમણ સમુદ્રમાં થાય છે. નોંધ – પાણીમાં ઉત્પન્ન થનારા આ જીવો પરસ્પર એક બીજાના પ્રાય: કરી ભક્ષ્ય ભક્ષક હોય છે. માટે જ " મના નિ’ ન્યાય પ્રશ્ચંદ્ધિમાં આવ્યો છે. મનુષ્યાવતારમાં દુબુદ્ધિવશ, માયાવશ, સ્વાર્થવશ,
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy