SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ માપ એટલે માપ ધાન્યમાન પ્રમાણ છે, જેના વડે ધાન્ય મપાય. જેમ કે આ ધાન્ય કેટલું ? ત્યારે કહેવાશે કે ૧ શેર, ૨ શે૨, ૩ શે૨, ૧ મણ આદિ. સૂત્રમાં જે માપ અપાયા છે તે મગધ દેશ પ્રસિદ્ધ છે. ૨ અર્રાત – ૧ પ્રકૃતિ (હાથની બંને હથેલીઓ ભેગી કર્યા પછી તેમાં જે ધાન્ય મપાય તેને પ્રકૃતિ (ખોબો) કહેવાય છે) ૨ પ્રકૃતિ – ૧ સેતિકા ૪ સૈતિકા ૧ કુડવ ૧ પ્રસ્થ ૪ કુડવ ૮૦૦ આક ૧ વાહ - ૨૮૭ - - આ માપોનું પ્રયોજન હૃ૨માવતા સૂત્ર કા૨ કહે છે કે આ મુફ્તોલી (કોઠી જે નીચે ઉચ્ચે સાંકડી વચ્ચે પહોલી)માં કેટલું અનાજ છે ? નાની ગુણી, મોટી ગુણી, ગાડામાં મૂકાય તે ગુણી (બોરા)માં અનાજ કેટલા પ્રમાણમાં છે ? ઘી-તેલ આદિ ૨સના પ્રમાણ માટે પણ જાણવું કે આ વાટકામાં, ઘડામાં, કુંડીમાં, કળશમાં કેટલું ઘી છે. ? ઉન્માન પ્રમાણ – ત્રાજવામાં મૂકીને જે તોલવામાં આવે તેને ઉન્માન પ્રમાણ કહેવાય છે. પલાશમય, કચિપત્ર,
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy